Headlines

કેનેડામાં જગદીશ ત્રિવેદીના રામદરબાર દ્રારા કેન્સર સોસાયટી ઓફ આલ્બર્ટાને 12.50 લાખનું દાન

કેનેડાનાં આલ્બર્ટા રાજ્યનાં એડમન્ટન શહેરમાં ગરવી ગુજરાત એશોશિએશન અનેઅપના મિલવુડ સિનિયર્સ એશોશિએશનના સંયુકત ઉપક્રમેકેન્સર સોસાયટી ઓફ આલ્બર્ટાના લાભાર્થે જગદીશ ત્રિવેદીનો “ રામ દરબાર “યોજાયો હતો.ઈન્ડીયા કાઉન્સિલ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે ૩૫૦ લોકોએ સાંજના 7 થી 10 રામાયણના પ્રેરણાદાયી પ્રસંગોની સંગીતમય પ્રસ્તુતિ માણી હતી. ભારતમાં રામદરબારનાં સાત જેટલાં સફળ કાર્યક્રમો બાદ નોર્થ અમેરિકામાં આ…

Read More

ખંભાળિયાની મિલન રેસ્ટોરન્ટમાં આગ

જામ ખંભાળિયા, તા. ૧૪-૦૪-૨૦૨૫          ખંભાળિયાના ચાર રસ્તા વિસ્તારમાં આવેલી એક હોટલમાં ગતરાત્રિના સમયે આગ લાગવાની ઘટના સામે આવી હતી. જો કે કોઈ મોટી જાનહાની થયાના અહેવાલો નથી.       આગની આ ઘટના સંદર્ભે જાણવા મળતી વિગત મુજબ અહીંના મિલન ચાર રસ્તા વિસ્તારમાં આવેલી જાણીતી મિલન રેસ્ટોરન્ટના ગેઈટમાં ગત મોડી રાત્રિના…

Read More

બજાણાની તરુણીનું ઝેરી દવાની અસરથી મૃત્યુ

       ખંભાળિયા તાલુકાના બજાણા ગામે રહેતી ભાવિશાબેન રમેશભાઈ અપારનાથી નામની 16 વર્ષની બાવાજી તરુણીને ગત તારીખ 11 માર્ચના રોજ પોતાના રહેણાંક મકાનમાં ઝેરી જંતુનાશક દવાના છંટકાવ તેણીને મોઢામાં દવા ઉડતા ઝેરી દવાની વિપરીત અસર વચ્ચે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા…

Read More

ખંભાળિયાના સતવારા વાડ ખાતે હોળી પર્વે પરંપરાગત ફાગનો કાર્યક્રમ યોજાયો

– મોટી સંખ્યામાં નગરજનોએ લાભ લીધો – જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૬      ખંભાળિયામાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ સતવારા જ્ઞાતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સતવારા વાડ ખાતે હોળીકા દહન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોળીકા તેમજ પ્રહલાદ એમ બંનેના પૂતળા રાખવામાં આવ્યા હતા. ગતરાત્રે 11:30 વાગ્યા બાદ હોલીકાનું દહન…

Read More

Buboo World: તારી યાદોના ઝગમગતા કિનારે – નારન બારૈયા ( પ્રકરણ 1 Towards One Dimension : ઈશ્વર ભલે એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય…)

Buboo World: તારી યાદોના ઝગમગતા કિનારે – નારન બારૈયા પ્રકરણ 1 Towards One Dimension: ઈશ્વર ભલે એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય… બુબૂ, ​આજે જ્યારે હું આ લખવા બેઠો છું, ત્યારે મારી આસપાસ એક એવું મૌન પથરાયેલું છે જે મને સતત તારી હાજરીનો અહેસાસ કરાવે છે. લોકો કહે છે કે પત્રો તો જીવતા માણસોને લખાય, પણ એમને ક્યાં ખબર…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૪ જાન્યુઆરીએ રાજકોટમાં ખેલ મહાકુંભ ૩.૦નો શુભારંભ

રાજ્યકક્ષાના તૃતીય રમતોત્સવ માટે ૭૧.૩૦ લાખ રમતવીરોનું રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન રાજકોટ રમતવીરોના ઉત્સાહ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી ૪ જાન્યુઆરી ને શનિવારે રાજકોટથી ખેલ મહાકુંભ ૩.૦નો શુભારંભ કરાવશે. રાજ્યકક્ષાના તૃતીય રમતોત્સવ માટે ૭૧,૩૦,૮૩૪ રમતવીરોનું રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન થયું છે. દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે.સ્પોર્ટ્સ…

Read More

રવિવારે આકાશવાણી રાજકોટ પર ગારીયાધારના કવિ જગદીશ ગોહેલ “દોસ્ત”નો રેડિયો કાર્યક્રમ – કાવ્ય મંજરી

ધ ગ્રેટ વર્લ્ડ, ગારીયાધારગારિયાધારના કવિ- લેખક; દરજી જ્ઞાતિ અને ગોહેલપરિવારનુ ગૌરવ , કલાપી વાળા જગદિશ ગોહેલ“દોસ્ત”ની લખેલી કવિતાઓનો એક ખાસ રેડિયો કાર્યક્રમ આકાશવાણી રાજકોટના ૭૧ મા સ્થાપના દિવસનિમિત્તે તા ૪.૧.૨૦૨૬ ને રવિવારના રોજ સવારે૮ :૫૦ મિનિટે કાવ્ય ધારા (કાવ્ય મંજરી) અંતર્ગત આકાશવાણી રાજકોટ ઉપરથી પ્રસારિત થશે. તો શ્રોતામિત્રો/ સાહિત્યકારો /સાહિત્યરસિકો અનેરેડિયો મિત્રો ને આ કાર્યક્રમ…

Read More

 મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓને સહાયરૂપ બનશે ગુજરાત પેવિલિયન

ગુજરાત પ્રવાસન નિગમ દ્વાર ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર ૧૮૦૦-૧૮૦-૫૬૦૦ જાહેર કરાયો પ્રયાગરાજભારતનો સૌથી ભવ્ય આધ્યાત્મિક મેળો એટલે કુંભનો મેળો. પૂર્ણ કુંભ મેળો દર ૧૨ વર્ષે આયોજિત થાય છે. આ વર્ષ એટલે કે ૨૦૨૫નો મહા કુંભ મેળો આધ્યાત્મિક દ્રષ્ટિએ અતિ મહત્વપૂર્ણ છે. કારણ કે, હિન્દુ સંસ્કૃતિ મુજબ ચારેય મુખ્ય ગ્રહો- સૂર્ય, ચંદ્ર, ગુરુ અને શનિ સંરેખિત…

Read More

મોંઘવારી અને વ્યાપારિક નિયંત્રણો સામે પાકિસ્તાની વેપારીઓનું દેશવ્યાપી આંદોલનનું અલ્ટીમેટમ

ધ ગ્રેટ વર્લ્ડ, જૂન: 2 પાકિસ્તાનમાં સતત વધી રહેલી મોંઘવારી, ઊંચા વીજ દરો અને બજારો પર લાદવામાં આવેલા સમય મર્યાદાના કડક નિયંત્રણોને કારણે દેશના વેપારી સંગઠનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. સેન્ટ્રલ એસોસિએશન ઓફ ટ્રેડર્સના પ્રમુખ દ્વારા સરકારને કડક ચેતવણી આપવામાં આવી છે કે જો બજારોને વહેલા બંધ કરવાના રાત્રિ લોકડાઉનના નિયમો કાયમી ધોરણે નાબૂદ…

Read More

ખંભાળિયામાં ગૌસેવાના લાભાર્થે શુક્રવારથી ભાગવત સપ્તાહનો પ્રારંભ

– એનિમલ ચેરીટેબલ તેમજ આઈ બેલી ગ્રુપ દ્વારા આયોજન – જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫       ખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થા દ્વારા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ તથા આઈ બેલી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આગામી શુક્રવાર તારીખ 18 થી તા. 24 એપ્રિલ સુધી ખંભાળિયા – જામનગર હાઈવે પર શ્રી આઈ બેલી આવળ માતાજીના મંદિરના વિશાળ પટાંગણમાં…

Read More