Headlines

અવસાન નોંધ : જામ ખંભાળિયા: બોડા

જામ ખંભાળિયા: સ્વ. ઇશ્વરલાલ શાંતિલાલ બોડાના ધર્મ પત્ની દેવીબેન (ઉ.વ. 72) તે મનીષભાઈ, સંદિપભાઈ, હિરેનભાઈ તેમજ હર્ષા કૂલદિપભાઈ વાસુના માતુશ્રી તા. 15 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા સોમવાર તા. 17 ના રોજ સાંજે 4:30 થી 5 ભાઈઓ તથા બહેનો માટે અત્રે શ્રી શરણેશ્વર મહાદેવ મંદીરે રાખેલ છે.

Read More

કલ્યાણપુર નજીક કારની ઠોકરે વૃદ્ધનું મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૪-૨૦૨૬        કલ્યાણપુરથી આશરે 14 કિલોમીટર દૂર રાવલ ગામ તરફ જતા રસ્તે ટંકારીયા ગામ નજીક પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 04 સી.આર. 6102 નંબરની ટાટા નેક્સન મોટરકારના ચાલકે આ માર્ગ પર જી.જે. 13 એચ. 7753 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા પબાભાઈ હાજાભાઈ ચાવડા નામના વૃદ્ધને અડફેટે લેતા તેમને…

Read More

ફિલ્મોરિયમ – નારન બારૈયા : “લાલો” (2025) : એ હીરો છે કારણ કે એ હીરો નથી

ફિલ્મોરિયમ “લાલો” (2025) : એ હીરો છે કારણ કે એ હીરો નથી પહેલી નજરે જુઓ તો શ્રૃહદ ગોસ્વામી નામ પણ કંઈક અલગ છે. જ્યાં ત્યાં જોવા મળતું નામ નથી. રીવા નામ ભલે જાણીતું હોય પણ રાછ અટક જ્યાં ત્યાં જોવા મળતી નથી. રિવા રાછ કહો તો એ પણ એક્સક્લુઝિવ બની જાય. આ બંનેની જોડી માત્ર…

Read More

હોળી પર્વને અનુલક્ષીને રાજકોટથી દ્વારકા અને ઓખા માટે દોડાવવામાં આવશે ખાસ ટ્રેનો

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬       યાત્રાધામ દ્વારકામાં દર વર્ષે હોળી પર્વ નિમિત્તે ફૂલડોલ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ઉત્સવમાં જતા મુસાફરોની સુવિધા અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા રાજકોટથી દ્વારકા અને ઓખા માટે વિશેષ ભાડા પર અનારક્ષિત હોળી સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. જેની વિગતમાં ટ્રેન નં. ૦૯૫૩૩/૦૯૫૩૪ રાજકોટ-દ્વારકા અનારક્ષિત…

Read More

રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને ઋષિકેશમાં ભાગવત સપ્તાહ પ્રારંભ

બાબા કાલી કમલીવાળા વાનપ્રસ્થાશ્રમાં કથા લાભ લેતાં ભાવિકો મૂકેશ પંડિત, ઋષિકેશ રવિવાર તા.૨૩-૩-૨૦૨૫ શ્રી રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને તીર્થસ્થાન ઋષિકેશમાં ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પ્રારંભ થયો છે. ગંગાતટ પર તીર્થસ્થાન ઋષિકેશમાં બાબા કાલી કમલીવાલા વાનપ્રસ્થાશ્રમમાં શુક્રવારથી શ્રી રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે, જેનો લાભ ભાવિકો લઈ રહ્યાં છે. સપ્તાહ પ્રારંભે ભાવિક શ્રોતાઓ ભક્તિભાવ…

Read More

ધરતીનાં સ્વર્ગ પર સત્ય, પ્રેમ અને કરુણાનાં સંદેશા સાથે સનાતન સંસ્કૃતિ રામકથાનું ગાન કરતાં શ્રી મોરારિબાપુ

શ્રીનગરમાં ‘માનસ શ્રીનગર ‘ પ્રારંભ પ્રસંગે ઉપરાજ્યપાલ શ્રી મનોજસિંહની ઉપસ્થિતિ શ્રીનગર શનિવાર તા.૧૯-૪-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા ) સત્ય, પ્રેમ અને કરુણાનાં સંદેશા સાથે ધરતીનાં સ્વર્ગ શ્રીનગરમાં શ્રી મોરારિબાપુએ સનાતન સંસ્કૃતિ રામકથાનું ગાન પ્રારંભ કરેલ છે. રામકથા ‘માનસ શ્રીનગર’ પ્રારંભ પ્રસંગે પ્રસંગે ઉપરાજ્યપાલ શ્રી મનોજસિંહાની ઉપસ્થિતિ રહી. ધરતીનાં સ્વર્ગ શ્રીનગરમાં દાલ સરોવર કિનારે રામકથા ‘માનસ શ્રીનગર’…

Read More

થળસરના ધમભા 60 કોથળી સાથે ઝડપાયા

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ઘોઘા પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન થળસર ગામના ગેટ પાસેથી એક શંકાસ્પદ ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી ધર્મેન્દ્રસીંહ ઉર્ફે ધમભા ગોહિલ પાસેથી દેશી દારૂની 60 કોથળીઓ (15 લીટર, કિંમત ₹3000/-) ભરેલો થેલો મળી આવ્યો હતો. પરમીટ વગર દારૂ રાખવા બદલ પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી…

Read More

પ્રખરતા શોધ કસોટીનું પરિણામ: ટીમાણાની પૂનમ ધારૈયા 99.99 પીઆર સાથે રાજ્યમાં પ્રથમ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા લેવાયેલ પ્રખરતા શોધ કસોટી (TST) – 2025 માં ગણેશ શાળા – ટીમાણાના વિદ્યાર્થીઓએ મેળવેલ સિદ્ધિ રાજ્યમાં પ્રથમ ક્રમાંકે રહેલા પૂનમબેન ધારૈયાએ (99.99 PR) ગૌરવ રૂપ સિદ્ધિ હાંસલ કરી

Read More

સ્વામીનારાયણના અમુક સંતોના વિવાદિત શબ્દપ્રયોગ પ્રત્યે દ્વારકા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૩-૨૦૨૫         છેલ્લા કેટલાક સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા સાધુઓ દ્વારા હિન્દુ ધર્મના દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી તેમજ ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં નથી તેમજ ભગવાન દ્વારકાધીશ જગત મંદિરની સેવા પૂજા કરતા ગૂગળી બ્રાહ્મણો વિશે નિમ્ન કક્ષાની વાતો કરતા અનેક વિવાદોએ જન્મ લીધો છે. સનાતન ધર્મ વિશે ઘસાતું બોલાતા ફક્ત દ્વારકાના…

Read More

રાજ્યમાં 17 તલાટી-મંત્રીઓની ભાવનગર જિલ્લામાં નિમણૂક: નવારતનપરના નવા તલાટી-મંત્રી તરીકે પ્રદીપ મહેતા હાજર: વર્તમાન તલાટી-મંત્રી દલસુખ જાની ટૂંક સમયમાં ચાર્જ સોંપીને ચાર્જ છોડશે

​ ​ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ગુજરાત રાજ્યના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના આદેશ અનુસાર, રાજ્યભરમાં તલાટી કમ મંત્રીઓની આંતર જિલ્લા બદલીઓની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે ભાવનગર જિલ્લા પંચાયત હસ્તક બદલી પામીને આવેલા તલાટીઓની નિમણૂકના હુકમો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવ્યા છે. ​નવારતનપર ગ્રામ પંચાયતમાં નવા તલાટીની…

Read More