Headlines

પહેલી ધારની વાત

– નારન બારૈયા મારી શિયાળુ શોધ : W= BO³ [[ શિયાળાના સ્નાન કૌભાંડો : ભાગ 1]] ” અરે બારૈયાજી ! તમારી થીયરી W=BO³નો અભ્યાસ કર્યા પછી મેં નોર્થ કોરિયામાં શિયાળા દરમિયાન ત્રણથી વધુ વખત સ્નાન કરવા ઉપર પ્રતિબંધ મૂકવા માગું છું અને સીજન દરમિયાન ચોથું સ્નાન કરનારને સીધે સીધા ગોળીએ દેવાની જોગવાઈ કરવા માગું છું”…

Read More

રેવા પ્રાથમિક શાળામાં વિદાય કાર્યક્રમ

મુકેશ પંડિત, ઇશ્વરીયા રેવા પ્રાથમિક શાળાના શિક્ષક રાજુભાઈ ડાભીની ગણેશગઢ ખાતે બદલી થતા વિદાય કાર્યક્રમ ગોઠવાયો જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શિક્ષકગણ અને રેવા ગ્રામ વિકાસ સમિતિના સભ્યો જોડાયાં. વિદ્યાર્થીઓ દ્વારા જૂની યાદોને વાગોળવામાં આવી સાથે સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી. સૌએ વિતાવેલ પળો તાજી કરી. કાર્યક્રમમાં શ્રી રાજુભાઈ ડાભી તેમજ શ્રી જયસુખભાઇ મકવાણા દ્વારા…

Read More

દ્વારકામાં મૈત્રી કરાર બાદ યુવતી દ્વારા વિશ્વાસઘાત: મિલકત પડાવી લેવા માટે ખોટી ફરિયાદની ધમકી

બે ફરિયાદમાં બે મહિલા કુલ ચાર સામે ફરિયાદ કુંજન રાડિયા, જામ ખંભાળિયા

Read More

આજે ભારે વરસાદની આગાહીને પગલે સુરતમાં શાળાઓમાં રજા જાહેર

સુરત મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં વિદ્યાર્થીઓની સલામતી માટે નિર્ણય ધ ગ્રેટ વર્લ્ડ, સુરત હવામાન વિભાગ દ્વારા તા. ૦૭ જુલાઈ, ૨૦૨૬ ના રોજ સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની સુરક્ષા સર્વોપરી ગણીને સુરત જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ,…

Read More

પ્રભુનાં ચરિત્રગાન સાથે પ્રકૃતિનું પૂજાકાર્ય કરીરહેલ કથાકાર વૈશાલીબાળા આચાર્ય

માધાપરમાં ભાગવત ક્થા દરમિયાન કરાયું વૃક્ષારોપણ મૂકેશ પંડિત , ભાવનગર શુક્રવાર તા.૩૧-૧૦-૨૦૨૫ કથાકાર શ્રી વૈશાલીબાળા આચાર્ય પ્રભુનાં ચરિત્રગાન સાથે પ્રકૃતિનું પૂજાકાર્ય કરી રહેલ છે. માધાપરમાં ચાલતી ભાગવત ક્થા દરમિયાન પર્યાવરણ સંદેશ સાથે વૃક્ષારોપણ કરાયું છે. કચ્છમાં માધાપરમાં રંઘોળાનાં કથાકાર શ્રી વૈશાલીબાળા આચાર્યના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ લાભ મળી રહ્યો છે. આ કથામાં શ્રી કૃષ્ણ…

Read More

નવારતનપરમાં મકાનની કાચી દિવાલ ધસી પડતાં મહિલા દટાઈ: સદનસીબે મોટી જાનહાનિ ટળી

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર — ભાવનગર તાલુકાના નવા રતનપર ગામે ગઈકાલે સવારે એક મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી. ગામમાં આવેલ જેઠવાના મઢ પાસે એક મકાનની કાચી ઈંટો વાળી દિવાલ પાડવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ૩૭ વર્ષીય ભાવુબેન સુરેશભાઈ જેઠવા દિવાલના નીચેના ભાગમાં ખોદકામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક આખી દિવાલ તેમની ઉપર ધસી…

Read More

ભાવનગરમાં સ્વામિનારાયણ મહિલા મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ: કન્યા છાત્રાલયના ઉદ્ઘાટનમાં કેન્દ્રીય મંત્રી નીમુ બાંભણીયા રહેશે ઉપસ્થિત

ભાવનગરમાં સ્વામિનારાયણ મહિલા મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ: કન્યા છાત્રાલયના ઉદ્ઘાટનમાં કેન્દ્રીય મંત્રી નીમુ બાંભણીયા રહેશે ઉપસ્થિત ​તા. ૮ માર્ચના રોજ કેન્દ્રીય મંત્રી નીમુ બાંભણીયા અને ધારાસભ્ય સેજલ પંડ્યાના હસ્તે નિઃશુલ્ક કન્યા છાત્રાલયનું થશે લોકાર્પણ ​ભાવનગર (વિપુલ હિરાણી): ભાવનગરના ચિત્રા વિસ્તારમાં માર્કેટિંગ યાર્ડ સામે નિર્માણ પામેલા સૌરાષ્ટ્રના વિશાળ એવા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આગામી સમયમાં…

Read More

ભાવનગરમાં ભાજપની કોંગ્રેસ અને રાહુલ ગાંધીના વિરોધમાં  પદયાત્રા 

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૨  નવી દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે યોજાયેલ AI સમિટ દરમિયાન કોંગ્રેસ પક્ષ તેમજ રાહુલ ગાંધી દ્વારા દેશને “હાસ્યાસ્પદ” ગણાવ્યું તેના વિરોધ ના અનુસંધાન ના પ્રત્યાઘાત સ્વરૂપે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર યુવા મોરચા દ્વારા વિરોધ માર્ચ (પદયાત્રા)નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના અધ્યક્ષ  કુમારભાઈ શાહ…

Read More