Sunday July 27, 2025

શિહોર માં દેવુભાઈ ધોળકિયા હેલ્થ એન્ડ બ્લડ સ્ટોરેજ સેન્ટર નું ખાતમુહૂર્ત કરાશે

શિહોર માં રેડક્રોસ ભાવનગર દ્વારા હેલ્થ સેવાઓ અને બ્લડ સ્ટોરેજ સેન્ટર ની સેવાઓ પુરી પાડવા માં આવશે આગામી તા.19 ના રોજ શિહોર ખાતે ત્રિવિધ સમારોહ યોજાશે ભાવનગરશિહોર ખાતે ઉધોગ માં સેવારત અને અનેક સામાજિક સેવાઓ સાથે જોડાયેલા શ્રી દેવુભાઈ પુરુષોત્તમભાઈ ધોળકિયા ના 86 માં વર્ષ માં પ્રવેશ નિમિતે શિહોર અને આસપાસ ના ગામ અને જરૂરીયાતમંદ […]

ઘોઘામાં દારૂના જથ્થા સાથે કુડાનો અશ્વિન ગોહિલ ઝડપાયો

ભાવનગરઘોઘા રો રો ફેરી સર્વીસ રોડ ચોકડી ઉપર પોલીસના માણસો રો-રોના વાહન ચેકિંગમા હતા તે દરમ્યાન રો -રો તરફથી એક ઇસમ હાથમા કાપડની થેલી લઇને શંકાસ્પદ હાલતમા આવતો હોય અને અમો પોલીસને જોતા લપાતો છુપાતો હોય જેથી તુંરત જ તેને રોકી તેનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ અશ્વીનભાઇ ધરમશીભાઇ ગોહીલ (ઉ.વ.૨૧ ધંધો મજુરી રહે. કુડા […]

ભાવનગર ડિવિઝનના લોકો પાઇલટ્સ અને ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી, 2 સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવાયા

ભાવનગરભાવનગર રેલ્વે મંડળ સિંહો/વન્યજીવોના સંરક્ષા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરી રહ્યા છે અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલ્વે મંડળના લોકો પાયલોટની તકેદારી અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 128 સિંહોના જીવ બચાવાયા […]

રેલવે તંત્ર ની લોકોને ટ્રેક ની ઉપર આવેલ હાઈ વોલ્ટેજ ઈલેક્ટ્રીક વાયરથી સાવચેત રહેવાની અપીલ

રેલવે તંત્ર દ્વારા બધા લોકોને જાણ કરવામાં આવે છે કે ભાવનગર ડિવિઝનના તમામ સેક્શનમાં રેલવે લાઈનો પર 25000 વોલ્ટના ઓવરહેડ વાયરો લગાવવામાં આવ્યા છે. આ 25000 વોલ્ટના વાયરોમાં પતંગની દોરીઓ ફસાઈ હોવાનું જોવામાં આવ્યું છે. રેલવે કર્મચારીઓએ ટ્રેક પર કામ કરતી વખતે આ વાયરોના સંપર્કમાં ન આવે તેની કાળજી લેવી જોઈએ કારણ કે ઇલેક્ટ્રિક શોકને […]

ગુજરાતના 33 જિલ્લા માંથી પસંદ થયેલા નિષ્ઠાવાન પ્રાથમિક શિક્ષકોને બુધવારે મોરારીબાપુ ચિત્રકૂટ એવોર્ડ થી નવાજશે

ગુજરાતના 33 જિલ્લા માંથી પસંદ થયેલા નિષ્ઠાવાન પ્રાથમિક શિક્ષકોને બુધવારે મોરારીબાપુ ચિત્રકૂટ એવોર્ડ થી નવાજશે સળંગ 25માં વર્ષે પુ. મોરારીબાપુના સાનિધ્યમાં તલગાજરડાની શાળા ખાતે સમારોહ હરેશ જોશી,કુંઢેલીતા.12, રવિવાર ગુજરાતના 34 શિક્ષકોને ચાલુ વર્ષે પૂજ્ય મોરારીબાપુ ની પ્રેરણાથી અપાઈ રહેલો ચિત્રકૂટ એવોર્ડ 15 મી જાન્યુઆરીએ ભાવનગર જિલ્લાના તલગાજરડા ખાતે કેન્દ્રવર્તી શાળામાં અર્પણ કરવામાં આવશે. ગુજરાતના દરેક […]

સરકાર સામે સંગ્રામ : 15 જાન્યુઆરીએ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ત્યાગ દિવસ ઉજવશે ભાવેણાના ખેડૂતો

ખેડૂતોના આસાનીથી થઈ શકે તેવા કામો સરકાર કરતી નથી: ભરતસિંહ વાળા, પ્રદેશ પ્રમુખ, ખેડુત કલ્યાણ સંગઠન ખેડુતની કોઇપણ જણસી કે બકાલામા યાર્ડમાં કમીશન હોતું નથી છતાં ગુપ્ત રીતે અનેક લૂંટબાઝ વેપારીઓ બકાલામા ૮ થી ૧૦ ટકા કમીશન ઉઘરાવે છે યાર્ડમાં પાકા બીલ ફરજીયાત હોય છે છતાં બકાલાના પાકા બીલ આપતા નથી કાચા કાગળમા મંજુર, ભાડું, […]

બગવાડા-વાપી સેક્શનમાં એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક લેવાના કારણે પોરબંદરથી દોડતી 2 ટ્રેનો પ્રભાવિત થશે

ભાવનગર પશ્ચિમ રેલ્વેના બગવાડા-વાપી સેક્શનમાં એન્જિનિયરિંગ કાર્ય (RUB નું બાંધકામ) માટે 4 કલાકનો બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે, પશ્ચિમ રેલ્વેની કેટલીક ટ્રેનો ને રિશેડ્યૂલ અને રેગુલેટ કરવામાં આવશે. ભાવનગર ડિવિઝનના પોરબંદર સ્ટેશનથી દોડતી બે ટ્રેનોને પણ અસર થશે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, પ્રભાવિત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

ગુજરાતનાં ઈતિહાસમાં સૌ પ્રથમવાર વાલ્મિકી સમુદાયના સંત મહા મંડલેશ્વર કિરણાનંદજી મહારાજ પ્રયાગરાજ ખાતે શાહિ સ્નાન કરશે

ભરત વાળા, ભાવનગર દેશમાં સનાતન ધર્મમાં જાતિ આધારિત ભેદભાવો દૂર કરી સમાનતા તરફ પરિવર્તન ની ઐતિહાસિક ઘટના આશરે ૧૩૦૦ વર્ષ જૂની પરંપરા નો અંત લાવી ગુજરાત માં વાલ્મિકી સમુદાય ના ભાવનગર જિલ્લાના પ.પૂ.વિશ્વ વંદનીય શ્રી શ્રી ૧૦૦૮ સંતશ્રી મહા મંડલેશ્વર કિરણાનંદજી મહારાજ ( શ્રી પંચ દશનામ જુનાં અખાડા ) આવનાર મહા કુંભ -૨૦૨૫ મા પ્રયાગરાજ […]

ઘોડીઢાળમાં મનોદિવ્યાંગો સાથે હર્ષ સંઘવી જયંતિ ઉજવતું ભાવનગર વિવેકાનંદ યુવા બોર્ડ

મુકેશ પંડિત, ભાવનગર સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ ભાવનગર જિલ્લા દ્વારા માનવ પરિવાર ટ્રસ્ટ મનોદિવ્યાંગ (મંદબુદ્ધિ) સંસ્થા ઘોડીઢાળ, પાલીતાણા ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે સંસ્થામાં રહેતા મનોદિવ્યાંગ લોકો સાથે કેક કાપી ઉજવણી કરવામાં આવી અને સાથે ચોકલેટ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ઝોન સંયોજક મેહુલભાઈ ડોડીયા, જીલ્લા સંયોજક અભયસિંહ […]

નવી રાષ્ટ્રીય શિક્ષણનીતી ૨૦૨૦ અંતર્ગતજ્ઞાનમંજરી સ્કૂલ – રાળગોનમાં બેગલેસ એકટીવીટી

હરેશ જોષી, રાળગોન ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના રાળગોન ગામે શ્રી માધવ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી જ્ઞાનમંજરી સ્કૂલમાં ધોરણ 6 થી 8 ના વિધાર્થી માટે GOAL :1 બેગલેસ કાર્યક્રમ યોજાયો જેમાં વિધાર્થીઓ અને શિક્ષકો ઉત્સાહ પૂર્વક જોડાયા.પ્રથમ દિવસે બધા જ વિધાર્થીઓ દેશનેતા , શહિદવીરો , ડોક્ટર , કારીગરો , આદિવાસી , બિઝનસમેન જેવા અલગ […]

Back to Top