‘શિક્ષણમાં મૂલ્યાંકન’ પર શિક્ષણવિદોનું તારીખ 29 થી 31 દરમિયાન ચિંતન (હરેશ જોશી – એકતાનગર) ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ નામની અવૈધિક સંસ્થા છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતના ગુણવત્તા યુક્ત શિક્ષણ અને શિક્ષકોને પ્રેરણાપથ બનવા યતકિંચિત પ્રયાસ કરી રહી છે.દર છ માસે ગુજરાતના કોઈ ખૂણે શિક્ષણના વિવિધ વિષયો પર ચિંતન-મનનનો સંગોષ્ઠિ-પરિસંવાદ કાર્યક્રમ યોજાય છે.તાજેતરમાં આ ત્રિદિવસીય કાર્યક્રમ એકતા […]
Tag: #Education
શિક્ષકોનું અનોખું પક્ષીપ્રેમ શિક્ષણ: ફુલસર પ્રાથમિક શાળાએ બાળકોને પાણીના કુંડા ભેટ આપ્યાં
હરેશ જોષી, ફુલસર હાલમાં ઉનાળાના ધગધગતા તાપની વચ્ચે ફુલસર પ્રાથમિક શાળા ફુલસર સરકારી પ્રાથમિક શાળા દ્વારા પક્ષીપ્રેમનો આદર્શ નમૂનો પૂરુ પાડતા બાળકો અને શિક્ષકોના સહિયારા પ્રયાસથી ૧૦૦ થી વધારે કુંડા શાળા દ્વારા તમામ બાળકોને આપવામાં આવ્યા. જે સમયે પાણી માટે માણસો પણ તરફડે, એવી પરિસ્થિતિમાં પક્ષીઓને પાણીની જરૂર કેમ ન હોય…? આ સહાનુભૂતિથી તમામ બાળકો […]
ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના આમંત્રણથી હરિયાણાના કુરુક્ષેત્રમાં યોજાઈ વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળની બેઠક
ટ્રસ્ટી મંડળના સભ્યોએ ગુરુકુલ કુરુક્ષેત્રની વિવિધ વિદ્યાશાખાઓ, વિવિઘ પ્રકલ્પો અને 180 એકરમાં વિસ્તરેલા ગુરુકુલ પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી બેઠકમાં શિક્ષણ અને સંશોધનને વધુ વેગ મળે એ માટે મહત્વના નિર્ણયો લેવાયા : * વર્ષ 2025-26ના અંદાજપત્રને મંજૂરી ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના આમંત્રણથી ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળની બેઠક તેમના વતન હરિયાણાના કુરુક્ષેત્રમાં […]
જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 માં ગણેશ શાળા – ટીમાણાના 21 બાળકો પસંદગી પામ્યા
હરેશ જોષી, ટીમાણા આજરોજ તારીખ 22 3 2025 ને શનિવારના રોજ જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ – 6ની ચોથી પ્રતીક્ષા યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ગણેશ શાળા ટીમાણાનો વધુ એક વિદ્યાર્થી પંડ્યા કનિષ્ક ભાવેશભાઈ (દાંત્રડ) પસંદગી પામ્યા છે. આ સાથે જ ગણેશ શાળા – ટીમાણાના કુલ 21 બાળકો ચાલુ શૈક્ષણિક વર્ષે જવાહર નવોદય પ્રવેશ […]
છેવાડાના ગામ સુધી ‘ડિજીટલ ઈંડીયા’ સાકાર : સરકારી પ્રાથમિક શાળાના શિક્ષિકાએ બાળકોને કોમ્પ્યુટર શિક્ષિત બનાવ્યાં
જામનગર સરકારી શાળા અને શિક્ષકોની ગુણવત્તા માટે હંમેશા પ્રશ્નાર્થ કરતા લોકોની આંખ ઉઘાડનારી ઘટના તાજેતરમાં જામનગર જિલ્લામાં બનવા પામી છે.
દેવલીની શારદા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા -ને “સૂરજબા પ્રાર્થનાકક્ષ “ની ભેટ
હરેશ જોષી, દેવલી દેવલી ગામે સૂરજબા પરિવાર દ્વારા શારદા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિશાળ “સુરજબા પ્રાર્થનાકક્ષ “નું લોકાર્પણ કરવામાં આવેલ. આ પ્રાર્થનાકક્ષમાં એકસાથે 500 બાળકો બેસીને પ્રાર્થના અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી શકશે. આ પ્રાર્થનાકક્ષ સૂરજબા પરિવાર જે અમેરિકાસ્થિત છે, “જનની જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે.” સૂત્રને સાકાર કરતા મોકળા મને દાન આપેલ […]
એચ એમ દોશી ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા વિવિધ શાળાઓમાં 750 બાળકોને વસ્ત્રદાન
હરેશ જોષી, ઠળિયા ઠળિયા કેવ શાળા માં એચ.એમ દોશી ફાઉન્ડેશન મુંબઈ તરફથી શ્રીમતી હંસાબેન મહેન્દ્રભાઈ દલિચંદ દોશી પરિવાર તરફથી 750 બાળકોને વસ્ત્રદાન કરાયું હતું. આ કાર્યક્રમમાં ગરીબ પરિવારના બાળકો અને માતા-પિતા વિનાના બાળકોને વસ્ત્રદાન કરાયું હતું. જેમાં વિઠ્ઠલવાડી શાળા, ખોડીયારનગર શાળા, ભુતડિયા શાળા, માંડવડા બે શાળા, લામધાર શાળા, અનિડા ડેમ વાડી શાળા, અનીડા કુંભણ શાળા, […]
હરેશ જોષી, ખંભાત બ્રાન્ચ -૧ પ્રા શાળા દ્વારા જુદી જુદી જગ્યાની મુલાકાત લેવામાં આવી.જેમા ઇંટો ના ભઠા ની મુલાકાત તથા આઇસ ફૅકટરી તથા બાળકો ને કલર બનાવતી ફેક્ટરીની મુલાકાત લેવામાં આવી.જેમાં કંપનીના માલિક અને એન્જીનીયર એવાં વિપુલભાઈ ગોસ્વામી દ્વારા સુંદર સમજ આપવામાં આવી.બાળકોને પૌષ્ટિક આહાર પણ આપવામાં આવ્યો હતો…શાળાના શિક્ષકમિત્રો તેમજ પે.સેન્ટર આચાર્ય અનુભાઈ વેગડાના […]
ગણેશ શાળા – ટીમાણાના બાળકોએ શૈક્ષણિક પ્રવાસ દ્વારા વિવિધ સ્થળોની મુલાકાત લીધી
હરેશ જોષી, ટીમાણા ગણેશ શાળા – ટીમાણાના ધોરણ 5 ના બાળકોએ બે દિવસીય શૈક્ષણિક પ્રવાસ દ્વારા વિવિધ ઐતિહાસિક, ધાર્મિક તેમજ પ્રત્યક્ષ શિક્ષણ મળે તેવા શૈક્ષણિક તેમજ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી. જેમાં દ્વારકા, બેટ દ્વારકા, સોમનાથ જેવા ધાર્મિક સ્થળો, ઉપરકોટ જેવા ઐતિહાસિક સ્થળો તેમજ બાળકોને પ્રિય અને આનંદ સાથે જોવા અને જાણવા મળે તેવું સ્થળ […]
ભદ્રાવળમાં સુશીલાબા જલધારા અને બટુકદાદા જલધારા નું લોકાર્પણ
હરેશ જોષી, ભદ્રાવળ ગુલાબચંદ ઝવેરચંદ શાહ શાળા ભદ્રાવળ ખાતે સુશીલાબા જલધારા નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ શાળામાં પાણીની પરબ બંધાવી માતુશ્રી સુશીલાબાના આત્માને તર્પણ કરવામાં આવ્યું. છેલ્લા 17 વર્ષથી માદરે વતન ને જતન કરી રહેલા સુશીલાબા પરિવાર થકી પીવાના પાણીની સવલત કરી આપવામાં આવી છે . શાળાના આચાર્યશ્રી અને ગ્રામજનોએ ખૂબ ખૂબ આભાર ની લાગણી […]
