ખંભાળિયા નજીક રેલ્વે ગાર્ડની સતર્કતાથી ટળી રેલ દુર્ઘટના : ટ્રેન મેનેજર ‘મેન ઓફ ધ મંથ’ સુરક્ષા પુરસ્કારથી સન્માનિત
જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૬ ખંભાળિયા તાલુકાના ભાતેલ અને ખંભાળિયા સ્ટેશન વચ્ચે તેમને ટ્રેનમાં ગત તા. 15 જાન્યુઆરી ના રોજ વરિષ્ઠ પેસેન્જર ટ્રેન મેનેજર (મુખ્યાલય, રાજકોટ) જગદીશ પ્રસાદ બૈરવા (રેલવે ગાર્ડ) ટ્રેન નં. 22969 ઓખા-બનારસ એક્સપ્રેસ ટ્રેનમાં ફરજ પર હતા. ત્યારે તેમને ટ્રેનમાં અસામાન્ય ઝટકો અનુભવાયો હતો. આ પરિસ્થિતિની ગંભીરતાને સમજીને તેમણે તત્પરતા…
