Tuesday July 29, 2025

ભોમિયાધાર ગામે બીમારીથી કંટાળી ઓઢણી વડે ગળેફાંસો ખાઈ મહિલાનો આપઘાત

પોરબંદરપોરબંદર જિલ્લાના બગવદર પંથકના ભોમિયાધાર ગામે એક મહિલાએ માનસિક બીમારી તથા ડાયાબિટીસ જેવી તકલીફોથી કંટાળી આપઘાત કરી લીધો છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર રાંભીબેન કાનાભાઇ વિરમભાઇ કારાવદરા (ઉ.વ.૭૫ રહે.ભોમીયાવદર ગામ ધાર વાડી વિસ્તાર તા.જી.પોરબંદર)ને બી.પી. તથા ડાયાબીટીશની તકલીફ હોય તથા પોતે અસ્થિર મગજના હોય જેથી પોતે પોતાની મેળે પોતાની રહેણાંક મકાનની ઓરડીમા ઓઢણા વડે ગળા […]

પોરબંદરના દરિયામાં ડૂબી જતા વલસાડ વતની માછીમારનું મોત

પોરબંદરપોરબંદરના દરિયામાં માછીમારી કરવા જતા અકસ્માતે પાણીમાં પડી જતા ડૂબી જતાં એક વલસાડ વતની માછીમારનું મોત થયું છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મરણ જનાર ભરતભાઈ અરજનભાઈ દુબલા (રહે.અહુ,ડુંગરી ફળીયુ,ઉમરગામ જી.વલસાડ) ગઇ તા.૩/૨/૨૦૨૫ના રોજ પોરબંદરથી ૫૦ નોટીકલ માઇલ દુર દરીયામાં માચ્છીમારી કરવા ગયેલ હોય અને તા.૫/૨/૨૦૨૫ના રોજ ૧૦/૦૦ વાગ્યા પહેલા કોઈપણ સમયે માચ્છીમારી કરતી વખતે […]

રાજકોટ-ભક્તિનગર સેક્શનમાં બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે

ભાવનગર પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના રાજકોટ-ભક્તિનગર સેક્શનમાં એન્જિનિયરિંગના કાર્ય માટે લેવાયેલા બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થશે. અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છેઃ રેલવે પ્રશાસન મુસાફરોને થવા વાળી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે. ઉપરોક્ત ટ્રેનો વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ વડવા-બ વોર્ડના ઉમેદવાર અમરશીભાઈના સમર્થનમાં પત્રિકા વિતરણ કરીને લોકસંપર્ક કર્યો

અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ સહિત શહેર સંગઠન, જનપ્રતિનિધિઓ અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ પત્રિકા રાઉન્ડમાં જોડાયા ભાવનગર: શહેર ભાજપ દ્વારા અત્યારે અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં વડવા- બ વોર્ડની પેટાચૂંટણીનું પ્રચારકાર્ય પુરઝડપે ચાલી રહ્યું છે, ત્યારે તા. ૯-૨-૨૦૨૫ ના રોજ કાર્યકર્તાઓ તેમજ શહેર અને વોર્ડ સંગઠનને સાથે રાખીને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ વડવા- બ ના ભાજપી […]

દિલ્હીના જવલંત વિજયના વધામણાં કરતું ભાવનગર શહેર ભાજપ

પશ્ચિમમાં કુંભારવાડા સર્કલ અને પૂર્વમાં ઘોઘા સર્કલ ખાતે ભાજપી કાર્યકર્તાએ આતશબાજી કરીને વિજયના વધામણાં કર્યા ભાવનગર ગત શનિવારના રોજ દિલ્હી ખાતે ચુંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય થતા શહેર ભાજપ સંગઠને અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં આતશબાજી કરીને વિજયના વધામણાં કર્યા હતાં, જેમાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી જીતુભાઇ વાઘાણીના વિસ્તારમાં કુંભારવાડા ખાતે તેમજ ધારાસભ્ય શ્રી […]

ભાવનગરમાં રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ વડવા- બ વોર્ડના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લીધી

સંગઠન, જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓની સાથે મળીને મંત્રીશ્રીએ ઉમેદવાર અમરશીભાઈના સમર્થનમાં લોકસંપર્ક કર્યો. ગુજરાતના સામાજિક ન્યાય અને સશક્તિકરણ તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ ગત ૦૬/૦૨/૨૦૨૫ ના રોજ ભાવનગર મહાનગરપાલિકાની પેટા ચૂંટણી અંતર્ગત વડવા – બ વોર્ડના ભાજપી ઉમેદવાર અમરશીભાઈ ચુડાસમાના સમર્થનમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી, તેમજ ઉમેદવાર અમરશીભાઈ ચુડાસમાના […]

શિવકુંજ આશ્રમ જાળિયાની મુલાકાતથી પ્રસન્નતા વ્યક્ત કરતાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા

વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવાર દ્વારા અભિવાદન મૂકેશ પંડિત, જાળિયા રવિવાર તા.૯-૨-૨૦૨૫ ધાર્મિક સામાજિક પ્રવૃત્તિ સાથે રહેલ શિવકુંજ આશ્રમ જાળિયાની મુલાકાતથી કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ પ્રસન્નતા વ્યક્ત કરી છે. વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવાર દ્વારા અભિવાદન કરવામાં આવ્યું. ગોહિલવાડનાં જાણીતાં શિવકુંજ આશ્રમ જાળિયાની મુલાકાત કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ લીધી છે. તેઓએ આશ્રમમાં અલગ અનુભૂતિનાં વાતાવરણનો […]

ગામડાંમાં ઘટતાં જતાં ઘર પરિવારનું પ્રમાણ છેલ્લાં દસકામાં ધીમું પડ્યું: મૂકેશ પંડિત

લોકભારતી સણોસરામાં યોજાયેલ વ્યાખ્યાનમાં મૂકેશ પંડિતે સરપંચ તથા પત્રકાર તરીકેનાં વર્ણવ્યાં અનુભવો ઈશ્વરિયા શનિવાર તા.૮-૨-૨૦૨૫ સણોસરા સ્થિત લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયમાં ગ્રામીણ અભ્યાસ સ્નાતક ( બી.આર.એસ. ) વિભાગમાં ‘આજનાં ગ્રામ વિકાસમાં આવી રહેલાં પરિવર્તનો’ વિષય પર કાર્યકર્તા પત્રકાર મૂકેશ પંડિત દ્વારા વ્યાખ્યાન અપાયું. વ્યાખ્યાનમાં તેઓએ પોતાનાં તત્કાલીન સરપંચ તરીકેનાં અનુભવો અને વિકાસની સતત બદલાતી પરિભાષા તથા […]

સ્વામી વિવેકાનંદ ગ્રુપ ઓફ કોલેજીસ અને અંકુર વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી, ભારતીય જનતા પાર્ટી, ભાવનગર જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષા ધર્મિષ્ઠા ત્રિવેદીએ મેળવી Ph.Dની પદવી

મૂકેશ પંડિત, ભાવનગર, તા. ૦૮ ફેબ્રુઆરી ૨૦૨૫ નારી એટલે મમતા અને ક્ષમતાનો સુભગ સમન્વય શ્રીમતી ધર્મિષ્ઠાબેન ઇન્દ્રવદનભાઈ ત્રિવેદીએ મેળવી Ph.D ની પદવી. પાલિતાણા, ભાવનગરસ્વામી વિવેકાનંદ ગ્રુપ ઓફ કોલેજીસ અને અંકુર વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ ભારતીય જનતા પાર્ટી, ભાવનગર જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષા અને અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા શ્રીમતી ધર્મિષ્ઠાબેન ઇન્દ્રવદનભાઈ ત્રિવેદી એ મેળવી Ph.Dની […]

દ્વારકા નજીક રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત: આઠ મુસાફરો ઘવાયા

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૨-૨૦૨૫       દ્વારકાથી પોરબંદર તરફ જતા ધોરીમાર્ગ પર આજરોજ સાંજે આશરે સાડા ચાર વાગ્યાના સમયે જૂની ધ્રેવાડ ગામ નજીકથી પસાર થઈ રહેલા એક રીક્ષા તેમજ મોટરકાર વચ્ચે કોઈ કારણોસર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કરમાં ઉપરોક્ત વાહનમાં જઈ રહેલા આઠ મુસાફરોને નાની મોટી ઇજાઓ થતાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે સ્થાનિક સરકારી […]

Back to Top