અહિંસક જીવો પર અત્યાચાર બંધ કરો: ગુજરાતના જાણીતા પશુ પ્રેમી ડો. નેહલ કારાવદરાનો માનવજાત માટે લાલબત્તી સમાન સંદેશ
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરમાં માનવતાને શર્મસાર કરતી અને મૂગા જીવો પ્રત્યેની અસંવેદનશીલતા ઉજાગર કરતી એક ઘટના સામે આવી છે. પોરબંદર શહેરમાં એક નિર્દોષ શ્વાનને ‘આક્રમક’ અથવા ‘હિંસક’ ગણાવીને કેટલાક લોકો દ્વારા તેને લાકડીઓ અને ધોકાથી બેરહેમીપૂર્વક મારવામાં આવ્યો હતો. આ મૂગા પ્રાણી પર થઈ રહેલા અત્યાચારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. શહેરમાં લોકોની ફરિયાદોને…
