ભાવનગરના હેમલત્તાબેન મકવાણાનું નિધન
વિપુલ હિરાણી દ્વારાભાવનગર તા.૨૨ભાવનગર નિવાસી દેસાઈ સઈ સુથાર સ્વ. જેન્તીભાઈ સવજીભાઈ મકવાણા ના ધર્મપત્ની ગં.સ્વ. હેમલતાબેન જેન્તીભાઈ મકવાણા (ઉંવર્ષ ૭૬) તેઓ ૨૨/૦૨/૨૦૨૬ ના રોજ રામચરણ પામેલ છે તેઓ સતિષભાઈ,જીજ્ઞાબેન રમેશકુમાર ગોહેલ તથા પ્રીતિબેન હેમંતકુમાર સોલંકી (વરતેજ) ના માતૃશ્રી તે હસુમતીબેન, સ્વ. કિશોરભાઈ, જગદીશભાઈ, જ્યોતિબેન ચંદ્રકાંત રાઠોડ ના ભાભી થાય તે કુંદનબેન તથા ઇન્દુબેન ના જેઠાણી…
