Headlines

ખંભાળિયામાં 181 અભયમ મહિલા ટીમ 70 વર્ષીય વૃદ્ ધાની મદદે આવી: સાસુ-વહુના વિવાદનું સુખદ નિરાક રણ

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૬ ખંભાળિયા તાલુકામાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે ફરી એકવાર માનવતા અને સંવેદનશીલતા દાખવીને એક પરિવારમાં ઉભા થયેલા સાસુ-વહુના વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલી સુખદ સમાધાન કરાવ્યું છે. ભાણવડ તાલુકાના નજીક આવેલા ગામમાં રહેતી આશરે 70 વર્ષીય વૃદ્ધ મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર સંપર્ક કરી પોતાની વ્યથા રજૂ કરી હતી. વૃદ્ધાએ જણાવ્યું…

Read More

ખંભાળિયા તાલુકાની સરકારી શાળાના બાળકોનો મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં દબદબો

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૬ સરકાર દ્વારા ધોરણ 8 માં લેવામાં આવતી સ્કોલરશીપની પરીક્ષાઓમાં ખંભાળિયા તાલુકા ની શ્રી જૂની ફોટ પ્રાથમિક શાળામાંથી 20 માંથી 7 બાળકોનો જ્ઞાન સાધના પરીક્ષાના મેરીટમાં સામેલ થયા છે. ઉપરાંત અન્ય 2 બાળકો એન.એમ.એમ.એસ. (NMMS) પરીક્ષાના મેરીટમાં સામેલ થયા છે. જેમાં વિરાજ ધરણાતભાઈ કારેથા (78 ગુણ), અસ્મિતા પરમાભાઈ નીનામા (74 ગુણ), દિવ્યેશ…

Read More

ખંભાળિયામાં કુવામાં પડેલા શ્વાનનું પશુ સ ંસ્થા દ્વારા રેસ્ક્યુ કરાયું

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૬ ખંભાળિયા તાલુકાના તથિયા ગામે માનવતા અને પશુપ્રેમનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું છે. ગામના એક ખેડૂતના આશરે 50 ફૂટ ઊંડા કૂવામાં અચાનક એક શ્વાન પડી જતાં ગામમાં દોડધામનો માહોલ સર્જાયો હતો. કૂવો ઊંડો અને જોખમી હોવાને કારણે સ્થાનિક લોકો માટે શ્વાનને બહાર કાઢવું મુશ્કેલ બની રહ્યું હતું. આ ઘટના અંગે ખંભાળિયાની જાણીતી…

Read More

ચોગઠ સીટના ભાજપના ઉમેદવાર મુકેશ રાઠોડે ભવ્ય વિજય બાદ ભાવનગર સાંસદ નીમુબેન બાંભણિયાના આશીર્વાદ લીધા

​લક્ષ્મણ બારૈયાની રણનીતિ અને કોળી સમાજના સમર્થન સાથે વિજયનો ઉત્સવ ​ભાવનગર જિલ્લા પંચાયતની ચોગઠ સીટ પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવનાર ઉમેદવાર મુકેશભાઈ રાઠોડે જીત બાદ સૌ પ્રથમ ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી એન્જી. લક્ષ્મણભાઈ બારૈયા, નાગજીભાઈ શેઠ…

Read More

ભાવનગર જિલ્લા પંચાયતમાં પ્રથમ વખત પતિ— પત્ની બંને અપક્ષમાંથી વિજેતા બન્યા

વિપુલ હિરાણીભાવનગર તા.૨૯ભાવનગર જિલ્લા પંચાયતની ચમારડી અને પાટણા જેવી મહત્વપૂર્ણ ૨ બેઠકો પર અપક્ષ તરીકે બંને પતિ,પત્ની એ ભાજપની પરંપરાગત અને મજબૂત સીટ પરથી ભવ્ય વિજય મેળવી ઈતિહાસ રચ્યો છે.કદાચ આખા ગુજરાતમાં આ ચૂંટણીની અનોખી અને એકમાત્ર ઘટના ગણાય તેવી સિદ્ધિ છે. ભાવનગર જિલ્લા પંચાયતની પાટણા બેઠક પર અપક્ષ ઉમેદવાર બ્રિજરાજસિંહ ગંભીરસિંહ ગોહિલ 8225 મતે…

Read More

કોણ બનશે ભાવનગરના મેયર? સામાન્ય મહિલા અનામત બેઠક માટે રાજકીય દાવપેચ તેજ

​સત્તાના સિંહાસન માટે સંભવિત નામોની યાદી તૈયાર: જ્ઞાતિગત સમીકરણો અને અનુભવ વચ્ચે રસાકસી ​ભાવનગર મહાનગરપાલિકાના નવા સુકાનીની પસંદગી પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. મેયર પદ ‘સામાન્ય મહિલા’ માટે અનામત હોવાથી અનેક મહિલા કોર્પોરેટરોએ પક્ષના મોવડીમંડળ સમક્ષ પોતાની દાવેદારી મજબૂત કરી છે. હાલના તબક્કે વર્ષાબા પરમારનું નામ સિનિયોરિટી અને વહીવટી અનુભવના આધારે સૌથી આગળ ચાલી…

Read More

ભાવનગરમાં ગરમી — ભેજ નું પ્રમાણ વધતા બફાર ાથી લોકો અકળાયા: ચૂંટણી જેટલી જ ગરમી સૂરજની

ભાવનગર તા.૨૯ ભાવનગર શહેરમાં આજે ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ૨૬ કી.મી. ની ઝડપે ગરમ પવન ફૂંકાતા ભાવનગરવાસીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. ગરમી અને બફારાને કારણે લોકો પરસેવે ન્હાયા હતા. આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૪૦.૦ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન ૨૪.૨ ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૪…

Read More

સત્કાર્યમાં શ્રદ્ધા અને સમજણ સાથે વપરાયેલી સંપત્તિ સાચી લક્ષ્મી છે : સીતારામબાપુ

તળાજાના ઘાટરવાળા ગામે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુપેરે સંપન્ન થયો હરેશ જોશી, કુંઢેલી તા.29તળાજા તાલુકાના ઘાટરવાળા ગામે શ્રી ઘાટેશ્વર મહાદેવ તેમજ રામદેવપીર દેવાલયના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આજે સમાપન થયું.આ ધર્મ અવસરે ઉપસ્થિત પૂ. સીતારામબાપુએ જણાવ્યું હતું કે, સત્કાર્યમાં શ્રદ્ધા અને સમજણ સાથે વપરાયેલી સંપત્તિ સાચી લક્ષ્મી છે. સંતના દર્શનથી શ્રાપ અને તાપનો વિનાશ થાય છે….

Read More

ખંભાળિયાના વૃધ્ધ મેલી વિદ્યા જાણતો હોવાન ી શંકા કરી, પાંચ શખ્સો દ્વારા હુમલો

જામ ખંભાળિયા, તા. ૨૯-૦૪-૨૦૨૬ દ્વારકાના યુવાને અકળ કારણોસર ગળાફાંસો ખાધો: મૃત્યુ દ્વારકામાં એસ.ટી. બસ સ્ટેશન સામે આવેલા વાલ્મિકી વાસ ખાતે રહેતા વિવેક જાદવભાઈ વાઘેલા નામના 25 વર્ષના વાલ્મિકી યુવાને ગઈકાલે મંગળવારે પોતાના રહેણાંક મકાનના રૂમના પંખામાં દોરી વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ સંદીપભાઈ જાદવભાઈ વાઘેલાએ…

Read More

દ્વારકાધીશ મંદિરે નૃસિંહ જયંતિ નિમિત્તે વિશેષ ધાર્મિક આયોજન: દર્શન સમયપત્રકમાં ફેરફ ાર

મજામ ખંભાળિયા, તા. ૨૯-૦૪-૨૦૨૬ દ્વારકા ખાતે આવેલા વિશ્વ વિખ્યાત દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી વૈશાખ સુદ ચતુર્દશીને ગુરુવાર તા. 30 ના રોજ ભગવાન નૃસિંહ જયંતિનો પાવન ઉત્સવ ભક્તિભાવ સાથે ઉજવવામાં આવશે. આ અવસરને અનુલક્ષીને મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ ધાર્મિક કાર્યક્રમો તેમજ દર્શન વ્યવસ્થામાં તાત્કાલિક ફેરફારો કરવામાં આવ્યા છે. દ્વારકાધીશ મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણ દ્વારા જાહેર કરવામાં આવેલી…

Read More