Headlines

ઘડી કંપની દ્વારા કુરંગા ખાતે આવી રીતે ઉજવાયું પ્રજાસત્તાક પર્વ

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૬       દ્વારકાના કુરંગા સ્થિત આર.એસ.પી.એલ. (ઘડી) કંપની દ્વારા પ્રજાસતાક દિન નિમિત્તે જિલ્લાની 35 જેટલી શાળાઓના અંદાજે 720 જેટલા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરી, સન્માનિત કર્યા હતા.      સોમવારે 77 મા પ્રજાસત્તાક પર્વના અવસરે દ્વારકા નજીક કુરંગા ખાતે આવેલી આર.એસ.પી.એલ. (ઘડી) કંપની દ્વારા સી.એસ.આર. (આર.એસ.પી.એલ. વેલ્ફેર ફાઉન્ડેશન) દ્વારા જિલ્લાની…

Read More

અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા: જામનગર નિવાસી સ્વ. ગીરધરલાલ કાલીદાસ કારીયાના પુત્ર વિનોદરાય (ઉ.વ. ૮૨) તે રીતેશભાઈ અને મિતેશભાઈના પિતાશ્રી તથા વસંતભાઈ, જીતેન્દ્રભાઈ, ભરતભાઈના ભાઈ તેમજ સ્વ. કલ્યાણજીભાઈ કાનાણી (ખંભાળિયા) ના જમાઈ અને જીવરાજ બોદાણી બજરીયા (ખંભાળિયા) વારા તુલસીભાઈ, શૈલેષભાઈ તેમજ રાજુભાઈ કાનાણીના બનેવી તા. ૨૭ ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તથા સ્વસુર પક્ષની સાદડી ગુરુવાર…

Read More

મહારાષ્ટ્રના બારામતીમાં મોટી દુર્ઘટના : નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેન ક્રેશ, દુર્ઘટમાં પવારનું નિધન

ધ ગ્રેટ વર્લ્ડ, મુંબઈ મહારાષ્ટ્રના રાજકારણમાંથી એક અત્યંત દુખદ અને આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને NCPના વડા અજિત પવારનું વિમાન અકસ્માતમાં નિધન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. બુધવારે સવારે જ્યારે તેઓ મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા ત્યારે લેન્ડિંગ દરમિયાન તેમનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. DGCA દ્વારા મળેલી માહિતી અનુસાર, આ ખાનગી…

Read More

ભાવનગર રેલવે દ્વારા “મારી ટિકિટ, મારી શાન, દેશ માટે મારું યોગદાન” નામક જાગૃતિ અભિયાન શરુ

શંભુ સિંહ, ભાવનગર રેલ મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના ઉદ્દેશથી 28.01.2026 થી 06.02.2026 દરમિયાન “મારું ટિકિટ, મારી શાન, દેશ માટે મારું યોગદાન” નામક જાગૃતિ અભિયાન યોજવામાં આવશે. પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક વિવેક કુમાર ગુપ્તા આ અભિયાનની શરૂઆત 28.01.2026 (બુધવાર)ના રોજ સાંજે 03.00 વાગ્યે ચર્ચગેટ સ્ટેશનથી કરશે. ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા 28.01.2026 (બુધવાર)ના…

Read More

પ્રાણીઓના અધિકાર માટે પોરબંદર સહિતના ભારત વરના શહેરોમાં અવાજ બુલંદ થયો

ભારતમાં પ્રાણીઓના મૂળભૂત અને નૈતિક અધિકાર માટે 26 જાન્યુઆરીએ વિવિધ રેલીઓ અને પ્રતિજ્ઞાઓ સાથે પોરબંદર સહિત દેશના અનેક શહેરમાં અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. 26મી જાન્યુઆરી ચળવળ શું છે?Animal Rights 3.0 | Republic 4 All Lives 26મી જાન્યુઆરી — ભારતના પ્રજાસત્તાક દિવસે — ભારતના નાગરિકો અને વિશ્વભરમાં વસતા ભારતીયો પ્રાણીઓના અધિકાર માટે એકસાથે, રાષ્ટ્રીય સ્તરે સંકલિત…

Read More

પોરબંદરના સાંદીપનિ વિદ્યનિકેતાનમાં શ્રીહરિ મંદિરના ૨૦મા પાટોત્સવ મહામહોત્સવ અંતર્ગત ધાર્મિકકાર્યો સાથે મેડિકલ કેમ્પ યોજાયો

પોરબંદરના સાંદીપનિ વિદ્યનિકેતાનમાં શ્રીહરિ મંદિરના ૨૦મા પાટોત્સવ મહામહોત્સવ ૨૦૨૬ અંતર્ગત ધાર્મિકકાર્યો સાથે-સાથે માનવ સેવાના મહાયજ્ઞ સમા મેડિકલ કેમ્પસનું પણ આયોજન કરવામાં આવેલ હતું. શ્રીહરિ મંદિરના પાટોત્સવના ચોથા દિવસે તા.૨૪-૦૧-૨૬, સવારે સાંદિપની ગુરુકુળ ખાતે સવારે ત્રણ મેડીકલ કેમ્પસ સેવાયજ્ઞની પૂજ્ય ભાઈશ્રી શ્રી રમેશભાઈ ઓઝાના કરકમલો દ્વારા મંત્રોચ્ચાર સાથે “દીપ પ્રાગટ્ય” કરી શુભ શરૂઆત કરવામાં આવેલ. આ…

Read More

રેવા પ્રાથમિક શાળા તથા સરકારી માધ્યમિક શાળા, રેવાના સંયુક્ત ઉપક્રમે સાંસ્કૃતિક કાર્યક્રમ સમ્પન્ન

મૂકેશ પંડીત, રેવા રેવા પ્રાથમિક શાળા તથા સરકારી માધ્યમિક શાળા, રેવા ના સંયુક્ત ઉપક્રમે તારીખ 26/01/2026 ના રોજ સાંજે 8 કલાકે આયોજિત થયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ ખૂબ જ શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને ભવ્ય રીતે સફળ રહ્યો. પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના વિધાર્થીઓએ ખુબજ ઉત્સાહપૂર્વક સુંદર કૃતિઓ તૈયાર કરીને મંત્રમુગ્ધ કરી દીધા અને અનેક વેશભૂષા, નાટક, ગરબા, ડાન્સ, એકપાત્રિય…

Read More

રાણાવાવના આસીયાપાટ તથા ગંડિયાવાળાનેસમાં દબાણખોર ગુંડા તત્વોના પાકમાં બાંધકામોનો કડૂસલો બોલાવતી રાણાવાવ પોલીસ: મામલતદાર કચેરી સાથે મદદમાં રહી “સુંદર” ડીમોલીશન ગુંડાઓનું “સામાજીક સૌંદર્ય” નષ્ટ કર્યું

ધ ગ્રેટ વર્લ્ડ, રાણાવાવપોરબંદર જિલ્લાના રાણાવાવ પંથકના બે જાણીતા ગુંડાઓએ કરેલા પાકા મકાન બાંધકામોને રાણાવાવ થાણા અધિકારી તળાવીયા અને તેમની ટીમે બુલડોઝરની મદદથી હતા-નહોતા કરી નાખ્યા છે. મામલતદાર કચેરી સાથે મદદમાં રહી પોલીસે “સુંદર” ડીમોલીશન ગુંડાઓનું “સામાજીક સૌંદર્ય” નષ્ટ કર્યું હતું. ગુજરાત ડી.જી.પી. તરફથી અસામાજીક ગુંડા તત્વો વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે માટે ૧૦૦…

Read More

પોરબંદરમાં હરીશ સિનેમા સામે પાર્કિંગ પ્લોટ ફાળવવા કોળી સેના પ્રમુખ મનોજ મકવાણાની રજૂઆત

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરપોરબંદરમાં હરીશ સિનેમાની સામે આવેલ સાર્વજનિક પ્લોટમાં અગાઉના સમયમાં રિક્ષા સ્ટેન્ડ આવેલું હતું પરંતુ સમય જતા તે હટાવી દેવામાં આવ્યું હતું. તેની બાજુમાં જ ભારતનું એકમાત્ર સુદામાજી મંદિર અને સરતાજજીનો ચોરો પુરાતત્વ ખાતાને હસ્તક તથા લોહાણા છાત્રાલય, નાગરિક બેંક, હોસ્પિટલો, સુપર માર્કેટ, બકાલા માર્કેટ આવેલા છે. આ સ્થળ ઉપર ફરી એકવાર સાર્વજનિક…

Read More

પોરબંદરમાં અતિ ચકચારી જમીન કૌભાંડમાં આરોપીને જામીન આપતી કોર્ટ

પોરબંદરમાં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ખાપટ ગામના રહેવાસી રાંમીબેન વેજાભાઈ ભુવા દ્વારા એવા મતલબની ફરિયાદ લખાવેલી હતી. કે, પોતાના પતિ વેજા કાના ભુવા ના નામે રહેલી જમીનના રૂપિયા એક કરોડ બેતાલીસલાખ પુરા જેવી રકમ ચૂકવેલ ન હોય અને પોતી રીતે સહી કરાવી દસ્તાવેજ કરાવી લીધેલા હોય તેવી જાણવણી પોરબંદરના અલગ અલગ ૩૨ વ્યક્તિઓ સામે ગુન્હો દાખલ…

Read More