ચિન્મય મિશન ભાવનગર દ્વારા ભગવદ ગીતા અભ્યાસના ૧૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી
ડો ચિન્મય શાહ, ભાવનગર ભારતીય અધ્યયનનો વૈદિક વારસો આપણા ઋષિઓ દ્વારા વેદ, ઉપનિષદ આદિ અનેક શાસ્ત્રોના રૂપે માનવજાતને પ્રેરણા આપે છે. સર્વ શાસ્ત્રોના સારરૂપ એવી શ્રીમદ ભગવદ ગીતાના પ્રચાર અને પ્રસારનું ભગીરથ કાર્ય ચિન્મય મિશન દ્વારા વિશ્વભરમાં ચાલી રહ્યું છે. ભગવદ ગીતાનું તત્વજ્ઞાન અને જીવન જીવવાની કળા શીખવાના હેતુથી ચિન્મય મિશન ભાવનગર દ્વારા મિશનના આચાર્ય…
