Headlines

નિલમબાગ પેલેસના પ્રાંગણમાં કથાનગર કાર્યક્રમ યોજાયો: ભાવનગરની શૌર્યગાથાઓથી ઈતિહાસ જીવંત થયો

ધ‌ ગ્રેટ વાલ્ડ,ભાવનગર ગોહિલવાડની શાન અને સંસ્કારી નગરી ગણાતા ભાવનગરના રજવાડી વારસાના પ્રતીક સમાન નિલમબાગ પેલેસ ખાતે વીતેલી શનિવારની સાંજ ઈતિહાસના રંગે રંગાઈ હતી. હેરીટેજ હીરો ક્લબ, મુખી ચેરીટેબલ ટ્રસ્ટ અને ત્રિનેત્ર આર્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત “કથાનગર” કાર્યક્રમે ભાવેણાના સુવર્ણ ઈતિહાસને ફરી એકવાર લોકમાનસમાં જીવંત કર્યો હતો. આ અનોખી વાર્તામય સાંજનું મુખ્ય પ્રયોજન ભાવનગરના સ્થાપનાકાળથી…

Read More

નવી દિલ્હી ખાતે આયોજિત ૧૨મા રાષ્ટ્રીય અધિવેશનના આયોજન સંદર્ભે રાષ્ટ્રીય કોળી નેતા વિરેન્દ્ર કશ્યપની હાજરીમાં ભાવનગર ખાતે સમાજની મહત્વની બેઠક યોજાઈ

ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર ​અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મંત્રી અને લોકપ્રિય યુવા કોળી નેતા લક્ષ્મણભાઈ બારૈયાની ઉપસ્થિતિમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરાઈ​ભાવનગર ખાતે અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હી દ્વારા આયોજિત ૧૨મા રાષ્ટ્રીય અધિવેશનના આમંત્રણ અને આગામી કાર્યક્રમોના સુચારુ આયોજન માટે એક અગત્યની બેઠક સંપન્ન થઈ હતી. આ બેઠકમાં અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય…

Read More

​ભાવનગર: સિહોરના ચોરવડલા ગામે યુવકની કરપીણ હત્યાથી ચકચાર; વાડી વિસ્તારમાં લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો

​હર્ષ રાવલ, સિહોરભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તાલુકાના ચોરવડલા ગામે ૨૮ વર્ષીય લાલજીભાઈ ઝીણાભાઈ ગલાણી નામના યુવકની નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ​પ્રાપ્ત વિગતો અનુસાર, સિહોરના ઢાંકણકુંડા રોડ પર આવેલી એક વાડીમાં આ ઘટના બની હતી. મૃતક…

Read More

થળસરના ધમભા 60 કોથળી સાથે ઝડપાયા

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ઘોઘા પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન થળસર ગામના ગેટ પાસેથી એક શંકાસ્પદ ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી ધર્મેન્દ્રસીંહ ઉર્ફે ધમભા ગોહિલ પાસેથી દેશી દારૂની 60 કોથળીઓ (15 લીટર, કિંમત ₹3000/-) ભરેલો થેલો મળી આવ્યો હતો. પરમીટ વગર દારૂ રાખવા બદલ પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી…

Read More

​અવાણીયા પાસે ઇકો ચાલકની બેફિકરાઈ: ભુંભલીના બાઈક સવાર 3 ભાઈ-બહેનને અડફેટે લેતા ગંભીર ઈજા: ઇકો ચાલક ટક્કર મારી નાસી છૂટ્યો​

ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર/ઘોઘા ​ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલા અવાણીયા ગામ પાસે ગત શુક્રવારે સાંજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. ભાવનગરના ભુંભલી ગામે રહેતા કિરણબેન રમેશભાઈ બારૈયા, તેમનો ભાઈ રાહુલ અને બહેન દક્ષાબેન મોટરસાયકલ પર સવાર થઈને ભાવનગરના ભરતનગર વિસ્તારમાં કપડાંના સિલાઈ કામની મજૂરી માટે ગયા હતા. તારીખ 08/05/2026 ના રોજ સાંજે આશરે સાડા…

Read More

૮ મી મે વિશ્વ રેડ ક્રોસ ડે નિમિતે વિવિધ જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું

દરરોજ અલગ અલગ જનસેવા ના કાર્યો દ્વારા રેડક્રોસ ભાવનગર દ્વારા ઉજવણી કરાશે ખાતે યોજાશે. તા.6 મે ના રોજ થેલેસેમિયા,કેન્સર,હિમોફિલિયા, કીડની ના દર્દી અને બાળકો માટે આનંદ મેળામાં મનોરંજન કાર્યક્રમ સાંજે 6 થી 9 સુધી જવાહર મેદાન, ભાવનગર ખાતે યોજાશે.તા.7 મે જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ તથા દાતના રોગ નું નિદાન અને સારવાર કેમ્પ નું આયોજન સવારે…

Read More

શ્રી જલારામ મંદિર આનંદનગર ખાતે પૂ.જલારામ બાપા ના ગુરુ ભોજલરામ બાપા ની જન્મ જયંતિ ની ઉજવણી કરાઈ

ભજન ભોજન, મેડિકલ કેમ્પ, રક્તદાન કેમ્પ સહિત ના કાર્યક્રમ યોજાયા જલારામ મંદિર આનંદનગર ખાતે ભક્તશ્રી જલારામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂજ્ય જલારામ બાપાના ગુરુ શ્રી ભોજલરામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે ધાર્મિક તથા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પવિત્ર અવસર પર યોજાનાર કાર્યક્રમ માં શ્રી જલારામ મંદિર, આનંદનગર, ભાવનગર ખાતે ધૂન ભજન ભોજન પ્રસાદ યોજાયેલ…

Read More

​દેશની વિવિધ દુર્ઘટનાઓના 45 મૃતકોના પરિવારો માટે મોરારિબાપુ દ્વારા સંવેદના સહાયની જાહેરાત

​તલગાજરડા ચિત્રકુટધામ ટ્રસ્ટ દ્વારા પીડિતોને કુલ 6,75,000 રૂપિયાની આર્થિક મદદ અપાશે ​ધ ગ્રેટ વર્લ્ડ મહુવા, રવિવાર: રાજ્ય અને દેશના વિવિધ ભાગોમાં બનેલી દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ પ્રત્યે મોરારિબાપુએ ઊંડી શ્રધ્ધાંજલિ અર્પી છે. રામકથાના માધ્યમથી માનવીય સંવેદનાનો સંદેશ આપનારા મોરારિબાપુએ આ કપરા સમયમાં પીડિત પરિવારોની વહારે આવતા આર્થિક સહાયની જાહેરાત કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં બનેલા…

Read More

ભાવનગરમાં વિશ્વ થેલેસેમિયા દિવસની પ્રેરણાદાયી ઉજવણી: બાળ દર્દીઓને શૈક્ષણિક કિટનું વિતરણલગ્ન પૂર્વે થેલેસેમિયા પરીક્ષણ કરાવવા વાલીઓને માર્ગદર્શન અને સ્વ. કૃષ્ણાની યાદમાં સેવાકીય કાર્ય

​ડો. યશ દવે, ભાવનગર​ભાવનગરની સરકારી મેડિકલ કોલેજ અને સર ટી. જનરલ હોસ્પિટલના બાળરોગ વિભાગ દ્વારા વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 8 મેના રોજ આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ થેલેસેમિયા બીમારી સામે લડતા બાળકોના જીવનમાં પ્રોત્સાહન પૂરું પાડવાનો અને સમાજમાં આ ગંભીર રોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આ પ્રસંગે હોસ્પિટલમાં…

Read More

નીચા કોટડા સદગુરૂ વિદ્યામંદિરનું ઝળહળતુ ં પરિણામ: ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 100% સફળતા

સંચાલક મનુભાઈ પી. ચાવડા અને શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં સુરતની શ્રી નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલ સંચાલિત નીચાકોટડા સ્થિત શ્રી સદગુરૂ વિદ્યામંદિરે ભવ્ય સફળતા મેળવી છે. શાળાના તમામ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા…

Read More