ગુજરાતના 33 જિલ્લા માંથી પસંદ થયેલા નિષ્ઠાવાન પ્રાથમિક શિક્ષકોને બુધવારે મોરારીબાપુ ચિત્રકૂટ એવોર્ડ થી નવાજશે સળંગ 25માં વર્ષે પુ. મોરારીબાપુના સાનિધ્યમાં તલગાજરડાની શાળા ખાતે સમારોહ હરેશ જોશી,કુંઢેલીતા.12, રવિવાર ગુજરાતના 34 શિક્ષકોને ચાલુ વર્ષે પૂજ્ય મોરારીબાપુ ની પ્રેરણાથી અપાઈ રહેલો ચિત્રકૂટ એવોર્ડ 15 મી જાન્યુઆરીએ ભાવનગર જિલ્લાના તલગાજરડા ખાતે કેન્દ્રવર્તી શાળામાં અર્પણ કરવામાં આવશે. ગુજરાતના દરેક […]
Category: BHAVNAGAR
સરકાર સામે સંગ્રામ : 15 જાન્યુઆરીએ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ત્યાગ દિવસ ઉજવશે ભાવેણાના ખેડૂતો
ખેડૂતોના આસાનીથી થઈ શકે તેવા કામો સરકાર કરતી નથી: ભરતસિંહ વાળા, પ્રદેશ પ્રમુખ, ખેડુત કલ્યાણ સંગઠન ખેડુતની કોઇપણ જણસી કે બકાલામા યાર્ડમાં કમીશન હોતું નથી છતાં ગુપ્ત રીતે અનેક લૂંટબાઝ વેપારીઓ બકાલામા ૮ થી ૧૦ ટકા કમીશન ઉઘરાવે છે યાર્ડમાં પાકા બીલ ફરજીયાત હોય છે છતાં બકાલાના પાકા બીલ આપતા નથી કાચા કાગળમા મંજુર, ભાડું, […]
બગવાડા-વાપી સેક્શનમાં એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક લેવાના કારણે પોરબંદરથી દોડતી 2 ટ્રેનો પ્રભાવિત થશે
ભાવનગર પશ્ચિમ રેલ્વેના બગવાડા-વાપી સેક્શનમાં એન્જિનિયરિંગ કાર્ય (RUB નું બાંધકામ) માટે 4 કલાકનો બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે, પશ્ચિમ રેલ્વેની કેટલીક ટ્રેનો ને રિશેડ્યૂલ અને રેગુલેટ કરવામાં આવશે. ભાવનગર ડિવિઝનના પોરબંદર સ્ટેશનથી દોડતી બે ટ્રેનોને પણ અસર થશે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, પ્રભાવિત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
ખંભાળિયામાં વાર્તા સ્પર્ધા યોજાઈ: વિજેતાઓને કરાયા પુરસ્કૃત
જામ ખંભાળિયા, તા. ૧૦-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
ગુજરાતનાં ઈતિહાસમાં સૌ પ્રથમવાર વાલ્મિકી સમુદાયના સંત મહા મંડલેશ્વર કિરણાનંદજી મહારાજ પ્રયાગરાજ ખાતે શાહિ સ્નાન કરશે
ભરત વાળા, ભાવનગર દેશમાં સનાતન ધર્મમાં જાતિ આધારિત ભેદભાવો દૂર કરી સમાનતા તરફ પરિવર્તન ની ઐતિહાસિક ઘટના આશરે ૧૩૦૦ વર્ષ જૂની પરંપરા નો અંત લાવી ગુજરાત માં વાલ્મિકી સમુદાય ના ભાવનગર જિલ્લાના પ.પૂ.વિશ્વ વંદનીય શ્રી શ્રી ૧૦૦૮ સંતશ્રી મહા મંડલેશ્વર કિરણાનંદજી મહારાજ ( શ્રી પંચ દશનામ જુનાં અખાડા ) આવનાર મહા કુંભ -૨૦૨૫ મા પ્રયાગરાજ […]
ઘોડીઢાળમાં મનોદિવ્યાંગો સાથે હર્ષ સંઘવી જયંતિ ઉજવતું ભાવનગર વિવેકાનંદ યુવા બોર્ડ
મુકેશ પંડિત, ભાવનગર સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ ભાવનગર જિલ્લા દ્વારા માનવ પરિવાર ટ્રસ્ટ મનોદિવ્યાંગ (મંદબુદ્ધિ) સંસ્થા ઘોડીઢાળ, પાલીતાણા ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે સંસ્થામાં રહેતા મનોદિવ્યાંગ લોકો સાથે કેક કાપી ઉજવણી કરવામાં આવી અને સાથે ચોકલેટ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ઝોન સંયોજક મેહુલભાઈ ડોડીયા, જીલ્લા સંયોજક અભયસિંહ […]
નવી રાષ્ટ્રીય શિક્ષણનીતી ૨૦૨૦ અંતર્ગતજ્ઞાનમંજરી સ્કૂલ – રાળગોનમાં બેગલેસ એકટીવીટી
હરેશ જોષી, રાળગોન ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના રાળગોન ગામે શ્રી માધવ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી જ્ઞાનમંજરી સ્કૂલમાં ધોરણ 6 થી 8 ના વિધાર્થી માટે GOAL :1 બેગલેસ કાર્યક્રમ યોજાયો જેમાં વિધાર્થીઓ અને શિક્ષકો ઉત્સાહ પૂર્વક જોડાયા.પ્રથમ દિવસે બધા જ વિધાર્થીઓ દેશનેતા , શહિદવીરો , ડોક્ટર , કારીગરો , આદિવાસી , બિઝનસમેન જેવા અલગ […]
મહાકુંભ મેળા નિમિત્તે 11 જાન્યુઆરીએ ભાવનગર ટર્મિનસથી લખનઊ સુધી વન-વે સ્પેશિયલ ટ્રેન: બુકિંગ 9 જાન્યુઆરી (ગુરુવાર)થી શરૂ
ભાવનગર મુસાફરોની સુવિધા માટે અને મહાકુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વેએ ભાવનગર ટર્મિનસ – લખનઊ વચ્ચે વિશેષ ભાડા પર એક વન-વે સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છેઃ ટ્રેન નંબર 09237 ભાવનગર ટર્મિનસ-લખનઊ વન-વે સ્પેશિયલટ્રેન નંબર […]
બાજપાઈજીની ૧૦૦મી જન્મજયંતી સુશાસન દિવસ નિમિતે ઉ. સરદારનગર વોર્ડના બુથ નં. ૧૮૨માં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો
ભાવનગર શહેરના પ્રભારી ચંદ્રશેખરભાઈ દવેએ પ્રભાવી શૈલીમાં બાજપાઈજીનું જીવન કવન રજૂ કર્યું ભાવનગરઉત્તર સરદારનગર વોર્ડના બુથ નંબર ૧૮૨ ખાતે, બાજપાઈજીની ૧૦૦ મી જન્મજયંતી અંતર્ગત ગત ૨૫ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ મીડિયા કન્વીનર હરેશભાઈ પરમારના ઘરે સ્વપ્નશિલ્પ સોસાયટી ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ મનાવવામાં આવેલ, જેમાં ભાવનગર શહેરના પ્રભારી ચંદ્રશેખરભાઈ દવેએ પ્રભાવી શૈલીમાં બાજપાઈજીનું જીવન કવન રજૂ કરેલ. […]
મોટી પાણીયાળીમાં મોજીલું શિક્ષણ અંતર્ગત પર્યાવરણીય જાગૃતિ માટે એક નવતર પ્રયોગ
હરેશ જોષી, મોટી પાણીયાળીભાવનગર જિલ્લાના મોટી પાણીયાળી કેન્દ્રવર્તી શાળામાં મોજીલું શિક્ષણ અંતર્ગત રવિન્દ્ર ભાઈ પરમાર દ્વારા બાળકોને કાગળમાંથી પતંગ બનાવતા શીખવડાવવામાં આવ્યું. તેમણે વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકની પતંગનો ઉપયોગ ટાળવા અને પતંગ બનાવવા માટે કાગળના ઉપયોગની મહત્વતા સમજાવી.ઉત્તરાયણ પર્વ દરમ્યાન બાળકોએ પોતાની વ્યક્તિગત શું શું સાવચેતી રાખવી જોઈએ તે અંગે સમજાવ્યા અને પક્ષીઓ માટે કાળજી લેવાની તથા […]
