મેયર ભરતભાઇ બારડ સહિત સંગઠન અને ચૂંટાયેલાલેવા પદાધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા ભાવનગરકેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા અને ભાજપ સંગઠને ત્રાપજ નજીક ગમખ્વાર અકસ્માત અંગે સંવેદના વ્યક્ત કરતા સર ટી અને તળાજાની હોસ્પિટલોને તાત્કાલિક પગલાં લેવા અનુરોધ કર્યો છે. આજે ત્રાપજ નજીક બંધ પડેલ ડમ્પર ટ્રકની સાથે ખાનગી બસનો હૃદય વલોવાઈ […]
Category: BHAVNAGAR
સંગઠન પર્વ અંતર્ગત ભાવનગર મહાનગર ભાજપ દ્વારા પ્રત્યેક વોર્ડના બુથ પ્રમુખોનું સ્વાગત- સન્માન
ભાવનગરશહેર ભાજપ કાર્યાલય ખાતે અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતા તેમજ ચૂંટણી અધિકારી વંદનાબેન મકવાણા, સહાયક ચૂંટણી અધિકારી સુરેશભાઈ વસરા, સહ ચૂંટણી અધિકારી ગીરીશભાઈ શાહ તથા ટી. એમ. પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ભાવનગર મહાનગરના પ્રત્યેક વોર્ડના બુથ પ્રમુખોની બેઠકનું આયોજન કરવામાં આવેલ. જેમાં તમામ વોર્ડના બુથ પ્રમુખોનું કંકુ અને ચોખાથી તિલક કરી અને પાર્ટીનો ખેસ પહેરાવી સન્માન પત્ર […]
ભાવનગર ડિવિઝનમાં હવે ઘરે બેઠા બનશે દિવ્યાંગોના રેલવે કન્સેશન કાર્ડ
ભાવનગરદિવ્યાંગ લોકો માટે ઓનલાઈન અરજીની સુવિધાટ્રેનમાં મુસાફરી કરતા દિવ્યાંગોને રેલવે દ્વારા જારી કરાયેલા પાસના આધારે ટિકિટમાં છૂટ આપવામાં આવે છે. આ પાસ મેળવવા માટે દિવ્યાંગોને ડીઆરએમ કચેરીએ આવવું પડતું હતું, પરંતુ હવે દિવ્યાંગોને ઘરે બેઠા પાસ મળી શકે તે માટે “દિવ્યાંગજન કાર્ડ એપ” લોન્ચ કરવામાં આવી છે. દિવ્યાંગ લોકોએ ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવી, હેડક્વાર્ટર […]
ભાવનગરમાં શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડી સામે નિરાધાર લોકોને ધાબળા વિતરણ: ગાયોને ચારો
માનવ સેવાનું ખૂબ જ ઉમદા કાર્ય કરતી સંસ્થા કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ ~ ભાવનગર ભાવનગર ભાવનગર શહેરની જાણીતી ગૌસેવા માનવસેવા અને જીવદયા સહિતના સેવાકીય કાર્યો કરતી સંસ્થા કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર દ્વારા તાજેતરમાં અલગ અલગ પાંચ થી સાત ગૌશાળા ઓમાં ગૌમાતાને લીલો ગૌચરો 251 મણ નાખવામાં આવ્યો, આ ઉપરાંત શ્રી માનવતા ગૌશાળા અકવાડા, શ્રી કામધેનુ ગૌશાળા […]
આજે નંદકુવરબા મહિલા કોલેજ – ભાવનગર દ્વારા – કોળીયાકના દરિયા કિનારે ખાતે સફાઈ કાર્યક્રમ
આજે નંદકુવરબા મહિલા કોલેજ – ભાવનગર દ્વારા – કોળીયાકના દરિયા કિનારે ખાતે સફાઈ કાર્યક્રમ રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમ પર્યાવરણ બચાવવાના હેતુથી બહોળા પ્રમાણમાં કચરો અને પ્લાસ્ટિક નો નિકાલ કરવામાં આવશે ભાવનગરમહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ના રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમ પર્યાવરણ બચાવવાના હેતુથી કોળીયાક ના દરિયા કિનારે સફાઈ હાથ ધરવામાં […]
ભાવનગરમાં ભાજપ અનુસૂચિત જાતી મોરચા દ્વારા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પહાર અર્પણ
ભાવનગર ભાજપના કાર્યકર્તાઓના ઘડતર માટે ગત ૬ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ એવોર્ડ ધારક મહેશભાઈ દાફડા દ્વારા બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરજીની જીવનગાથા રસાળ શૈલીમાં વર્ણવવામાં આવેલ, જ્યારે એક વર્ષ પછીની ૬ ડીસેમ્બર ૨૦૨૪ અને શુક્રવારના રોજ બાબા સાહેબના નિર્વાણ દિન નિમિતે શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં […]
શેત્રુંજીના જમણા કાંઠે સથરા સુધી અને ડાબા કાંઠે સુધી પાંચ પાંચ પાણ મળશે: ભરતસિંહ તરેડી
ભાવનગરતા.૭/૧૨/૨૦૨૪ ના રોજ શૈત્રુજી ડેમે સલાહકાર સમિતિની બેઠક યોજાઇ તેના અધ્યક્ષ જળ જાળવણી વિભાગના અધિક્ષક ગુપ્ત હતા આ બેઠકમાં તળાજા અને પાલીતાણાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ અને ભીખાભાઈ બારૈયા હતા તેમજ લડાયક ખેડુત નેતા ભરતસિંહ વાળા અને મોટીસંખ્યામાં ખેડુતો હતા તેમજ તળાજા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ ભીમભાઇ વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા તેમજ બન્ને કાંઠાના મંડળના અનેક પ્રમુખ […]
ગૃહ મંત્રી અમિત શાહ સાથે રાજ્યના વિવિધ નેતાઓની મુલાકાત
નવી દિલ્હીકેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાથે તેમજ જામનગર લોકસભાના સાંસદ શ્રીમતી ડો. પૂનમબેન માડમ સાથે નવી દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટી ભાવનગર શહેરના અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા તેમજ શાસક પક્ષના નેતા કિશોરભાઈ ગુરુમુખાણી, એ શુભેચ્છા મુલાકાત કરી.
ભાવનર યુનિવર્સીટીના ૪૪માં ખેલકુદ મહોત્સવમાં સતત સાતમી વખત જનરલ ચેમ્પીયનશીપ પ્રાપ્ત કરીને નંદકુવરબા મહિલા કોલેજ – દેવરાજનગરે ઈતિહાસ રચ્યો
ભાવનગરઆંતર કોલેજ ખેલકુદ મહોત્સવમાં એથ્લેટિક્સ ની સ્પર્ધામાં પણ સતત ૧૦ મી વખતે ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરી નંદકુંવરબા મહિલા કોલેજ – દેવરાજનગર મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજ નગર માં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ એ તા. ૩૦-૧૧-૨૦૨૪ અને તા. ૦૧-૧૨-૨૦૨૪ ના રોજ યોજાયેલ ૪૪માં બે દિવસીય ખેલકૂદ મહોત્સવ સીદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ભાવનગર માં ભાગ […]
બગદાણા ગુરૂ આશ્રમના મોભી મનજીબાપાને શ્રદ્ધાંજલિ પાઠવતા ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
ભાવનગર જીલ્લાના સુપ્રસિદ્ધ બગદાણા ટ્રસ્ટ ના મોભી અને સંત શિરોમણી પ.પુ. બજરંગદસ બાપાના ખાસ સેવક પુ. મનજીબાપા નું તા. ૧૪-૦૨-૨૦૨૪ ને બુધવારે અવસાન ના સમાચાર સાંભળીને ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે અત્યંત દુઃખ વ્યક્ત કર્યું હતું. ભાવનગર જ નહિ પરંતુ ભારત અને વિશ્વ માં બગદાણા ગુરૂઆશ્રમ નો સેવક સમુદાય રહેલો છે. આ […]
