ભાણવડના માનપર ગામે 80 ફૂટ ઊંડા કૂવામાં ખાબકેલા શ્વાનનું રેસ્ક્યુ કરાયું
જામ ખંભાળિયા, તા. ૨૦-૦૪-૨૦૨૬ ભાણવડ તાલુકાના માનપર ગામની સીમમાં આવેલી એક વાડીના અંદાજે 70 થી 80 ફૂટ ઊંડા પડતર અને પાણી વગરના કૂવામાં છેલ્લા બે-ત્રણ દિવસથી એક શ્વાન પડી ગયું હતું. આ બાબતની જાણ સ્થાનિક રહેવાસી દ્વારા એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ ભટ્ટને કરવામાં આવી હતી. અબોલ જીવની…
