જામ ખંભાળિયા, તા. ૮-૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
Category: GUJARAT
દ્વારકાધીશ મંદિરમાં આવતીકાલે અંતિમ ધનુર્માસ ઉત્સવ ઊજવાશે
જામ ખંભાળિયા, તા. ૦૮-૦૧-૨૦૨૫ (કુંજન રાડિયા)
ખંભાળિયા કલેક્ટર કચેરી ખાતે કરાર આધારીત કાયદા સલાહકારની નિમણૂંક કરાશે
કુંજન રાડિયા, જામ ખંભાળિયા
ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ દ્વારા તા.9થી ત્રણ દિવસ અંબાજી યાત્રાધામ ખાતે 53મું અધિવેશન
શિક્ષણ મંત્રી, બોર્ડ અધ્યક્ષ તથા અગ્રણીઓની રહેશે ઉપસ્થિતિ કુંજન રાડિયા, અંબાજી
દ્વારકામાં 400 દબાણકર્તાઓને નોટીસ બાદ ઝળૂંબી રહેલી કડક કાર્યવાહી
કુંજન રાડિયા, જામ ખંભાળિયા બેટ દ્વારકામાં પણ 55 આસામીઓને નોટીસ
મહાકુંભ મેળા નિમિત્તે 11 જાન્યુઆરીએ ભાવનગર ટર્મિનસથી લખનઊ સુધી વન-વે સ્પેશિયલ ટ્રેન: બુકિંગ 9 જાન્યુઆરી (ગુરુવાર)થી શરૂ
ભાવનગર મુસાફરોની સુવિધા માટે અને મહાકુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વેએ ભાવનગર ટર્મિનસ – લખનઊ વચ્ચે વિશેષ ભાડા પર એક વન-વે સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છેઃ ટ્રેન નંબર 09237 ભાવનગર ટર્મિનસ-લખનઊ વન-વે સ્પેશિયલટ્રેન નંબર […]
બાજપાઈજીની ૧૦૦મી જન્મજયંતી સુશાસન દિવસ નિમિતે ઉ. સરદારનગર વોર્ડના બુથ નં. ૧૮૨માં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો
ભાવનગર શહેરના પ્રભારી ચંદ્રશેખરભાઈ દવેએ પ્રભાવી શૈલીમાં બાજપાઈજીનું જીવન કવન રજૂ કર્યું ભાવનગરઉત્તર સરદારનગર વોર્ડના બુથ નંબર ૧૮૨ ખાતે, બાજપાઈજીની ૧૦૦ મી જન્મજયંતી અંતર્ગત ગત ૨૫ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ મીડિયા કન્વીનર હરેશભાઈ પરમારના ઘરે સ્વપ્નશિલ્પ સોસાયટી ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ મનાવવામાં આવેલ, જેમાં ભાવનગર શહેરના પ્રભારી ચંદ્રશેખરભાઈ દવેએ પ્રભાવી શૈલીમાં બાજપાઈજીનું જીવન કવન રજૂ કરેલ. […]
તળાજાના કુંઢેલી ગામ ખાતે વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો
કેમ્પમાં દર્દીઓને નિદાન કરી ને મફત દવાઓ આપવામાં આવી હરેશ જોષી, કુંઢેલી સરકારી આયુર્વેદ દવાખાનુ ઠાડચ ના મેડિકલ ઓફિસર ડો. જયદીપભાઇ ડોડીયા દ્વારા કુંઢેલી પ્રાથમિક શાળા ખાતે સર્વ રોગ આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પ, સ્વસ્થવૃત કેમ્પ, આઈઇસી વિતરણ જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ હતું. આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પમાં પાચનની તકલીફો , સાંધા ના દુખાવા, ચામડીની તકલીફ […]
