– જળમાર્ગો દ્વારા માલની હેરફેરનો આંક પણ 5 વર્ષમાં 73.64 MT થી વધીને 133.03 MT થયો – જામ ખંભાળિયા, તા. ૦૧-૦૪-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા) દેશમાં પરિવહન માટે રાષ્ટ્રીય જળમાર્ગોનો ઉપયોગ કરનારા પ્રવાસીઓની સંખ્યા વર્ષ 2019-20માં 33.16 લાખ હતી, જે માત્ર 5 વર્ષમાં જબરદસ્ત ઉછાળા સાથે 2023-24ના અંતે 1.61 કરોડના આંકે પહોંચી […]
Category: POLITICS
કાર્યકર્તાઓના ઘરની શુભેચ્છા મુલાકાતો લઈને પરિવાર ભાવ ઉજાગર કરતા ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ
ભાવનગર ભાવનગર શહેરના તમામ બુથોમાં લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહે પ્રત્યેક રવિવારે લોક દરબાર શરૂ કરાવ્યો છે. બીજી તરફ પક્ષના નાનકડા કાર્યકારોને ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે આગેવાનો શુભેચ્છા મુલાકત લેતા, એવી ભાજપની વર્ષો જૂની પરંપરા રહી છે. તેને પુનઃસ્થાપિત કરતા હોય એમ છેલ્લા કેટલાક સમયથી ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ […]
ખંભાળિયાના પ્રખ્યાત ગાયત્રી ગરબા મંડળ સાથે મન કી બાત કાર્યક્રમ સાંભળતા કેબિનેટ મંત્રી મુળુભાઈ
જામ ખંભાળિયા, તા. ૩૧-૦૩-૨૦૨૫ ખંભાળિયામાં છેલ્લા આશરે ચારેક દાયકાથી અનેક સેવાકીય પ્રવૃતિઓ કરતા જાણીતા શ્રી ગાયત્રી ગરબા મંડળના પ્રમુખ પ્રવીણભાઈ છગના અત્રે રામનાથ સોસાયટીમાં આવેલા નિવાસસ્થાન ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “મન કી બાત” ના 120 મા એપિસોડને સામૂહિક રીતે નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અહીંના ધારાસભ્ય અને કેબિનેટ […]
રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણીનો દ્વારકા પ્રવાસ
– દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ હાજરાહજૂર છે : પરીમલભાઈ – જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫ સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા ભગવાન શ્રી દ્વારકાધીશ વિશે તાજેતરમાં કરવામાં આવેલા કેટલાક વિવાદિત સાહિત્ય – નિવેદનના પગલે સનાતન હિન્દુ ધર્મનાં લોકો દ્વારા સ્વામીનારાયણ સંપ્રદાયનો ભારે વિરોધ થઇ રહ્યો છે. જે દરમ્યાન આજે રાજ્યસભા સાંસદ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ […]
રાજ્યના ખૂણે ખૂણે સિંચાઈ અને પીવાનું પાણી પહોંચ્યું હોવાના પરિણામે દુષ્કાળ ભૂતકાળ : જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા
-:જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા:-• રાજ્યમાં જળસંચય માટે સુજલામ્ સુફલામ્ યોજના, સૌની યોજના, અટલ ભૂજલ યોજના જેવી અનેક યોજનાઓ કાર્યરત• પાંચમાં ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર’ અંતર્ગત ગુજરાતને ત્રીજુ સ્થાન• આદિજાતિ વિસ્તારોનાં મહત્તમ ઘરોમાં નળ ઉપલબ્ધ બને તે માટે રાજ્ય સરકાર દ્વારા ૪૬૧૬ ગામોને આવરી લેતી રૂ.૫૮૪૫ કરોડની ૧૦૪ યોજનાના કામો પ્રગતિ હેઠળ• પાણી સંબંધિત […]
ભાવનગર શહેર ભાજપ દ્વારા ‘અટલ બિહારી બાજપાઈજી ક્રિકેટ’ ટુર્નામેન્ટનું આયોજન.
ટુર્નામેન્ટની સફળતા માટે વિવિધ ‘વ્યવસ્થા સમિતિઓ’ ની રચના કરવામાં આવી. આગામી ૬ એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીના ૪૫ મા સ્થાપના દિવસના કાર્યક્રમો બાદ ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહની અધ્યક્ષતામાં શહેર સંગઠન દ્વારા ‘અટલ બિહારી બાજપાઈ ટેનિસ ક્રિકેટ’ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં પ્રત્યેક વોર્ડની ટિમ, નગરસેવકોની ટિમ તેમજ તમામ સેલ મોરચાઓ તેમજ બોક્સ […]
ભાવનગરમાં સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ, ગુજરાતની સૌરાષ્ટ્ર પ્રદેશ કારોબારી મિટિંગ અધ્યક્ષ મનસુખપરી બાપુ, ઉપાધ્યક્ષ રાજેન્દ્રપૂરી બાપુની ઉપસ્થિતિમાં સમ્પન્ન
ડો.મેહુલ એમ.ગોસાઈ, (M.D Ped..HOD ભાવનગર સિવિલ હોસ્પિટલ)થી લઈને રમણિકગિરિ ગોસ્વામી (સંપાદક દશનામ અતિત મુજપર મુંદ્રા કચ્છ) સુધીની અનેક સેલિબ્રિટીઓ પણ હાજર રહેતાં કાર્યક્રમ ગરિમાપૂર્ણ બન્યો જયદેવગિરિ ગોસ્વામી, ભાવનગર તા : 23/03/2025, રવિવાર ના રોજ ડૉ .આંબેડકર ભવન ભાવનગર ખાતે શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ, ગુજરાત રાજ્યની સૌરાષ્ટ્ર પ્રદેશ ની કારોબારી મિટિંગ સફળતા પૂર્વક યોજાઈ હતી, […]
કથાકાર મોરારિબાપુની પ્રેરણાથી તલગાજરડા બની રહ્યું છે સૌરગ્રામ
ધર્મપ્રેમી ઉદ્યોગપતિ દાતા ઘનશ્યામભાઈ શંકરનાં મનોરથ સહયોગ સાથે થયો શુભારંભ મહુવા, મંગળવાર તા.૨૫-૩-૨૦૨૫( મૂકેશ પંડિત ) રામકથાનાં સરળ માધ્યમથી વિશ્વને સનાતન અધ્યાત્મ ઉર્જા આપનાર શ્રી મોરારિબાપુની પ્રેરણાથી તેમનું વતન તલગાજરડા સૌરગ્રામબની રહ્યું છે. ધર્મપ્રેમી ઉદ્યોગપતિ દાતા ( શિવમ્ ચેરિટેબલ ટ્રસ્ટ ) શ્રી ઘનશ્યામભાઈ શંકરનાં મનોરથ સહયોગ સાથે આ પ્રકલ્પનો શુભારંભ થયો છે. મહુવા પાસેનું તલગાજરડા […]
ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહના માર્ગદર્શનમાં ભાજપ યુવા મોરચાએ દેશના શહીદોને વિરાંજલી અર્પણ કરી
હરેશ પરમાર, ભાવનગર ૨૩ માર્ચ ૧૯૩૧ ના રોજ વીર શહીદ ભગતસિંહજી, શિવરામ રાજ્યગુરુજી તેમજ સુખદેવ થાપરજીએ ‘માં ભારતી’ ના ચરણમાં પોતાના મસ્તકની આહુતિ આપેલ, એ ઘટનાને આજે ચોરાણું વર્ષ થયાં છે, ત્યારે ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ શ્રી કુમારભાઈ શાહની અધ્યક્ષતામાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ૨૩-૦૩-૨૦૨૫ અને ‘શહીદ દિન’ અંતર્ગત સવારે ૧૦-૦૦ કલાકે ઘોઘાગેટ ખાતે […]
મહુવામાં ડુંગળીના રાખડીબંધ ભુવા ધુણાવવાનો પ્રોગ્રામ યોજાયો
જગત મહેતા, મહુવા મહુવા માર્કેટીંગ યાર્ડમાં ખેડુત કલ્યાણ સંગઠન દ્વારા આજે સફેદ ડુંગળીનો એક મણનો ભાવ ૧૨૫ ૧૬૫ થવાથી ખેડુતો નારાજ હતા તેથી ડુંગળીના ભાવ બાબતે ભરતસિંહ તરેડી,હરેશભાઈ ખુમાણ વડાળ, હુસેનભાઇ કુરેશી વાઘનગર વિગેરે આગેવાનોએ ડુંગળીના રાખડીબંધ ભુવા ધુણાવવાનો પ્રોગ્રામ શરૂ કરતાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયાં અને ડુંગળીની હરાજી બંધ કરાવી અને ભરતસિંહે આક્રોશ […]
