Headlines

ઘુમલીના હરિયાપીર જગ્યાના હરિબાપુ પીરનું પોરબંદરમાં ભવ્ય સન્માન

અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા ધાર્મિક અને સામાજિક સેવાકાર્યો બદલ અભિવાદન કરાયું ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર ભાણવડ તાલુકાના બરડા ડુંગરમાં આવેલા ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ ઘુમલી સંત હરિયાપીરની જગ્યાના હરિબાપુ પીરનું પોરબંદર ખાતે ભાવભેર સન્માન કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં વકીલ ગોવિંદભાઈ સાદીયા ઉર્ફે જી. કે. સાદીયાની ઓફિસ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ…

Read More

પોરબંદર પોલીસ અને આરટીઓ એક્શન મોડમાં: ગેરકાયદે એલઈડી લાઈટ લગાવતા વાહનચાલકો સામે લાલઆંખ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર શહેર અને જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવા અને વાહનચાલકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સુતરીયાની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા સંયુક્ત રીતે વિશેષ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી…

Read More

ડબ્બા ટ્રેડિંગના કેસમાં પોરબંદર કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: તમામ આરોપીઓ બિનતહોમત મુક્ત

​સિક્યુરિટી કોન્ટ્રાક્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ હેઠળના ગુનામાં સેસન્સ કોર્ટે પુરાવાના અભાવે આરોપીઓને છોડી મૂકવાનો આદેશ કર્યો ધ ગ્રેટ વર્લ્ડ, ​પોરબંદર ​પોરબંદરની પ્રિન્સીપાલ સેસન્સ કોર્ટે ડબ્બા ટ્રેડિંગના એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક કેસમાં તમામ આરોપીઓને બિનતહોમત મુક્ત કરવાનો હુકમ કર્યો છે. સિક્યુરિટી કોન્ટ્રાક્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ, ૧૯૫૬ હેઠળ નોંધાયેલા આ ગુનામાં કોર્ટે આરોપીઓ સામે ચાર્જફ્રેમ કરતા પહેલા…

Read More

ભડિયાદમાં ખોજા પરિવાર દ્વારા નિર્માણ થયેલ શ્રી અંબાજી માતાજીનું મંદિર

ગામનાં ભાણેજ મુસ્લિમ દાતા દ્વારા થતાં વિવિધ ધાર્મિક સામાજિક કાર્યો મૂકેશ પંડિત, ધોલેરા ધોલેરા પાસે આવેલ સુપ્રસિધ્ધ ભડિયાદમાં ખોજા પરિવાર દ્વારા નિર્માણ થયેલ શ્રી અંબાજી માતાજીનું મંદિર દર્શનીય છે. આ ગામનાં ભાણેજ મુસ્લિમ દાતા દ્વારા થતાં વિવિધ ધાર્મિક સામાજિક કાર્યોથી ગામ જોડાતું રહ્યું છે. નાનકડાં ગામમાં ધાર્મિક અને સામાજિક એકતાનું ઉદાહરણ એટલે ધોલેરા પાસે આવેલ…

Read More

બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણી ગુમાવ્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રૂમમાં મોટો વિવાદ અને ખેલાડીઓ વચ્ચે બોલાચાલી

ધ ગ્રેટ વર્લ્ડ, કરાચી (પાકિસ્તાન) બાંગ્લાદેશ પ્રવાસ પર ગયેલી પાકિસ્તાન ક્રિકેટ ટીમને ઢાકા ટેસ્ટ મેચમાં ૧૦ રનથી કારમી અને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર સાથે જ પાકિસ્તાને ટેસ્ટ શ્રેણી પણ ગુમાવી દીધી છે, જેના કારણે પાકિસ્તાની ક્રિકેટ ચાહકો અને પૂર્વ ક્રિકેટરોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ શરમજનક પ્રદર્શનની અસર હવે ટીમના…

Read More

ભાણવડના ગડુ ગામ પાસેથી કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર

ભાણવડના ગડુ ગામ પાસેથી કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર – 62 બોટલ દારૂ સહિત કુલ રૂપિયા 4.78 લાખનો મુદ્દામાલ કબજે –  જામ ખંભાળિયા, તા. ૦૨-૦૩-૨૦૨૬        ભાણવડ વિસ્તારમાં ગતરાત્રિના સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ભાણવડના પી.આઈ. સી.એલ. દેસાઈ તેમજ ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીની સૂચના…

Read More

નવા રતનપરના ‘મોતની લટકતી તલવાર’ સમાન વીજ પોલ મુદ્દે સરપંચ ગૌતમ બારૈયા મેદાને: PGVCLને નબળી ગુણવત્તાના થાંભલા બદલી આપવા લેખિત માંગણી

ભ્રષ્ટાચારની બદીમાં હોમાતું ગ્રામજનોનું વહાલું જીવન; તપાસના આદેશની માંગ: સરપંચ તેની માંગણી પૂરી નહીં કરાવે તો બદનામીના કાદવમાં ડૂબવાનો વારો આવી શકે: ગામને ઉડી જશે વિશ્વાસ ​ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં વિકાસના નામે વિનાશ નોતરતી કામગીરીનો પર્દાફાશ થયો છે. ગામમાં સ્ટ્રીટ લાઈટ પ્રોજેક્ટ અંતર્ગત નાખવામાં આવેલા નવા વીજ સ્તંભો પત્તાના…

Read More

કનૈયો બન્યો મહાદેવ: શિવરાત્રિ પર્વ નિમિત્તે દ્વારકાધીશને શિવસ્વરૂપ શૃંગાર

જામ ખંભાળિયા, તા. ૨૬-૦૨-૨૦૨૫        મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે આજરોજ યાત્રાધામ દ્વારકાના સુપ્રસિધ્ધ શ્રી દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીને શિવ સ્વરૂપના વિશેષ શૃંગાર મનોરથ યોજવામાં આવ્યા હતા.          શિવજીના વિશેષ વાઘા સાથેનો શૃંગાર ઠાકોરજીને કરાયો હતો. ઠાકોરજીના દૈદિપ્યમાન શૃંગાર મનોરથનો બહોળી સંખ્યામાં સ્થાનિકોએ તેમજ ઓનલાઇનના માધ્યમથી લાખો ભાવિકોએ દર્શન મનોરથનો લાભ લઈ, ભાવવિભોર…

Read More

સફળતા એ લક્ષ્ય નહિ માર્ગ છે: વિદ્યાર્થીઓને પાઠ આપતાં યુનુસભાઈ વીજળીવાળા

આંબલામાં ‘માતૃભાષા ગુજરાતી’ વિષય પર શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિની પૂર્ણાહુતિ થઈ મૂકેશ પંડિત, ઈશ્વરિયા સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા આંબલા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં ‘માતૃભાષા ગુજરાતી’ વિષય પર શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિ પૂર્ણાહુતિ પ્રસંગે જાણીતાં લેખક તબીબ યુનુસભાઈ વીજળીવાળાએ સફળતા એ લક્ષ્ય નહિ માર્ગ છે, તેમ વિદ્યાર્થીઓને પાઠ આપતાં રસપ્રદ વક્તવ્ય આપ્યું. રાવિકૃપા સંસ્થા અને શિક્ષણ ગુણવત્તા સંવર્ધન એકમ, લોકભારતી…

Read More

ભાવનગર આદિવાસી ભીલ જ્ઞાતિની વાડીએ રેશનકાર્ડના કે.વાય.સી. માટે બે-દિવસીય કેમ્પ

ભાવનગરભીલ જ્ઞાતિ મંડળ, ખોડિયાર એન્ટરપ્રાઇજ ઇ-સર્વિસ તેમજ ક્રિષ્ના ગેસ એજન્સી તથા રાષ્ટ્રીય અનુ.જાતિ. અને અનુ.જન જાતિ વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષના માર્ગદર્શનથી યોગીનગર ખાતે આવેલ ભાવનગર આદિવાસી ભીલ જ્ઞાતિની વાડીએ રેશનકાર્ડના કે.વાય.સી તેમજ આઘારકાર્ડમાં સુધારા- વધારા કરવાના બે- દિવસીય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવેલ, જેમાં ૧૧૦ લોકોના આધારકાર્ડમાં સુધારા વધારા તેમજ ૨૩૦ કરતા વધુ લોકોના રેશનકાર્ડના…

Read More