Headlines

​બગદાદમાં મોંઘવારી અને આર્થિક સુધારા સામે જનતાનો આક્રોશ: હજારો લોકો રસ્તા પર

ધ ગ્રેટ વર્લ્ડ, બગદાદ​ ઇરાકની રાજધાની બગદાદમાં આજે સ્થિતિ તંગ બની હતી જ્યારે હજારો નાગરિકો સરકાર દ્વારા લાદવામાં આવેલા નવા આર્થિક સુધારા અને અસહ્ય મોંઘવારીના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ બગદાદના મુખ્ય ચોક અને ગ્રીન ઝોન તરફ કૂચ કરી હતી, જ્યાં અનેક સરકારી ઈમારતો આવેલી છે. લોકોની માંગ છે કે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં…

Read More

સાગબારાના દેવમોગરા ખાતે આદિવાસીઓના મહાકુંભ સમાન ‘પાંડોરી માતા’ના મેળાનો પ્રારંભ; શ્રદ્ધાળુઓનું કીડીયારું ઉભરાયું

​ ​ધ ગ્રેટ વર્લ્ડ, સાગબારા ​નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલા દેવમોગરા ખાતે આજથી આદિવાસી સમાજની આસ્થાના પરમ કેન્દ્ર સમાન યાહા મોગી પાંડોરી માતાના પવિત્ર ધામમાં પરંપરાગત ભાતીગળ મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. મહાશિવરાત્રીના પાવન પર્વથી શરૂ થયેલો આ મેળો આગામી 19 ફેબ્રુઆરી સુધી ચાલશે, જેમાં ગુજરાત સહિત પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ…

Read More

આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી ફિલ્મ ‘ધ ગ્રાન્ડ હેવન’ એ જીત્યો શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ

​ધ ગ્રેટ વર્લ્ડ, ગાંધીનગર, ૨ જૂન: વૈશ્વિક ફલક પર ગુજરાતી સંસ્કૃતિ અને સિનેમાનો ડંકો ફરી એકવાર વાગ્યો છે. લંડન ખાતે આયોજિત પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતની પૃષ્ઠભૂમિ પર બનેલી કન્ટેન્ટ-આધારિત ફિલ્મ ‘ધ ગ્રાન્ડ હેવન’ (The Grand Heaven) ને ‘શ્રેષ્ઠ પ્રાદેશિક ફીચર ફિલ્મ’ (Best Regional Feature Film) નો સર્વોચ્ચ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ…

Read More

કલ્યાણપુર પંથકમાં બે સ્થળોએથી વિદેશી દાર ૂ ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૬ કલ્યાણપુર તાલુકાના જામ ગઢકા ગામે રહેતા હરદીપસિંહ ઉર્ફ હરુભા દિલીપસિંહ જાડેજા નામના 28 વર્ષના ગરાસિયા શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે 18,480 ની કિંમતની વિદેશી દારૂની નાની 70 બોટલ તેમજ કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા રામ અરજણ કંડોરીયા નામના 43 વર્ષના શખ્સના કબજામાંથી રૂ. 9,240 ની કિંમતની વિદેશી દારૂની 35 બોટલ કબ્જે લઈ,…

Read More

રાજકોટ શહેર કક્ષાની ફૂટબોલ સ્પર્ધા પૂર્ણ

પ્રથમ ક્રમાંકે સેન્ટપોલ સ્કૂલ, દ્વિતીય ક્રમાંકે સન સાઈન સ્કૂલ અને ત્રીજા ક્રમાંકે કડવીબાઈ વિરાણી સ્કૂલની ટીમ વિજેતા રાજકોટ તા.૧૫ જાન્યુઆરી ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત રાજકોટ શહેર કક્ષાના અંડર ૧૪ બહેનો માટેની ફૂટબોલ સ્પર્ધા પૂર્ણ થઈ હતી.જેમા પ્રથમ ક્રમાંકે સેન્ટપોલ સ્કૂલ, દ્વિતીય ક્રમાંકે સન સાઈન સ્કૂલ અને ત્રીજા ક્રમાંકે કડવીબાઈ વિરાણી સ્કૂલની ટીમ વિજેતા થઈ હતી.રાજ્ય…

Read More

ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી બનારસ સુધી દોડશે “મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન”

ભાવનગરમુસાફરોની સુવિધા માટે અને મહા કુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોની વધારે ભીડ ને ધ્યાનમા રાખીને, પશ્ચિમ રેલવેએ ભાવનગર ટર્મિનસ અને બનારસ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર “મહા કુંભ મેળા સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છેઃ ટ્રેન નંબર 09555/09556…

Read More

કંટાળા પ્રા શાળામાં બચપન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવા કપડાંનું વિતરણ કરવામાં આવ્યું

મૂકેશ પંડિત, કંટાળાઆજરોજ શ્રી કંટાળા પ્રાથમિક શાળામાં બચપન ચેરીટેબલ ટ્રસ્ટ ,ભાવનગર દ્વારા ધોરણ 1 થી 5 ના તમામ 133 બાળકોને નવા કપડાનું વિતરણ કરવામાં આવ્યું બચપન ચેરીટેબલ ટ્રસ્ટ ના આ ઉમદા અને પ્રેરણાદાયી કાર્ય ને શાળા ના આચાર્ય શ્રી દિપેનભાઈ દીક્ષિત અને શાળા પરિવાર દ્વારા બિરદાવવામાં આવ્યું.

Read More

સનાતન ધર્મમાં જ બધાં સમાવિષ્ઠ છે, એટલે સનાતન એ જ શાશ્વત – શ્રી મોરારિબાપુ

નારાયણ સરોવરમાં રામકથામૃત સાથે ભોજન પ્રસાદ અને શેરડીરસનું પાન કરતાં ભાવિકો કોટેશ્વર, મંગળવાર તા.૧૮-૨-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા ) કોટેશ્વર નારાયણ સરોવરમાં રામકથામૃત સાથે ભોજન પ્રસાદ અને શેરડીરસનું ભાવિકો પાન કરી રહ્યાં છે. રામકથા ‘માનસ કોટેશ્વર’ ગાન કરતાં શ્રી મોરારિબાપુએ ઈશ્વર તત્ત્વ ચિંતન કરતાં સનાતન ધર્મમાં જ બધાં સમાવિષ્ઠ છે, એટલે સનાતન એ જ શાશ્વત છે,…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લાનો દરિયો તોફાની રહેવાની શક્યતા: માછીમારોને સાવચેત કરાયા

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૫          હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. 4 થી તા. 8 માર્ચ સુધી દરિયામાં પવનની ઝડપ 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની તેમજ આ ઝડપ વધીને 55 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે જેના કારણે દરિયો એકદમ તોફાની બની રહેશે તેવી શક્યતાને ધ્યાને લઈ, અને…

Read More

જગતગુરુ શંકરાચાર્યના દર્શન આશીર્વાદ સાથે દેવભૂમિ હોમગાર્ડ કમાન્ડન્ટનો કાર્યવર્ષારંભ

દ્વારકા યાત્રાધામ દ્વારકા ખાતે દેવભૂમિ જિલ્લા હોમ ગાર્ડઝના કમાન્ડન્ટ સંદિપ ખેતિયા પરિવારે તાજેતરમાં નૂતન વર્ષના પ્રારંભ નિમિત્તે શારદાપીઠના જગદ્‌ગુરૂ શંકરાચાર્ય પૂ. શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શન મેળવીને ધન્યતા અનુભવી હતી.

Read More