Headlines

અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા: અમૃતલાલ પોપટલાલ સામાણી (અમુભાઈ બકાલી) તે નીરજભાઈ અને નિલેશભાઈના પિતાશ્રી તથા આયુષના દાદા તેમજ લક્ષ્મીદાસ જાદવજી મશરૂ (સલાયા વારા) ના જમાઈ તા. 13 ના રોજ અવસાન પામ્યા છે. સદગતની પ્રાર્થનાસભા તથા સ્વસુર પક્ષની સાદડી ગુરૂવાર તા. 15 ના રોજ સાંજે 4 થી 4:30 ભાઈઓ તથા બહેનો માટે અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે…

Read More

રેવા પ્રાથમિક શાળામાં વિદાય કાર્યક્રમ

મુકેશ પંડિત, ઇશ્વરીયા રેવા પ્રાથમિક શાળાના શિક્ષક રાજુભાઈ ડાભીની ગણેશગઢ ખાતે બદલી થતા વિદાય કાર્યક્રમ ગોઠવાયો જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શિક્ષકગણ અને રેવા ગ્રામ વિકાસ સમિતિના સભ્યો જોડાયાં. વિદ્યાર્થીઓ દ્વારા જૂની યાદોને વાગોળવામાં આવી સાથે સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી. સૌએ વિતાવેલ પળો તાજી કરી. કાર્યક્રમમાં શ્રી રાજુભાઈ ડાભી તેમજ શ્રી જયસુખભાઇ મકવાણા દ્વારા…

Read More

ખંભાળિયાના હદપારીના ગુનાના આરોપી પ્રવીણને છરી સાથે દબોચી લેવાયો

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫         ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા એક શખ્સને તાજેતરમાં હદપારીના આદેશથી ત્રણ જિલ્લામાંથી છ માસ સુધી હદપાર કરવાનો હુકમ થયો હતો. આ વચ્ચે આજરોજ હદપારીના ઉપરોક્ત આરોપીને પોલીસે છરી સાથે ઝડપી લઇ, હદપારીના હુકમનો ભંગ કરવા સબબ કાર્યવાહી કરી હતી.         આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો…

Read More

પોરબંદરમાં ત્રિદિવસીય ચિત્રકલા શિબિર અને પ્રદર્શન સંપન્ન

​ગુજરાત અને મહારાષ્ટ્રના કલાકારોની તેલ ચિત્ર શિબિરમાં વિજેતાઓને પારિતોષિક એનાયત કરાયા ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​કલા નગરી પોરબંદરમાં મહાનગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરીના દસમા સ્થાપના દિવસ અન્વયે ગુજરાત અને મહારાષ્ટ્રની ફાઇન આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓ તથા સિનિયર કલાકારો માટે ત્રિદિવસીય તેલ ચિત્રમાં પોર્ટ્રેટ શિબિર, વર્કશોપ તથા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના સમાપન સમારોહમાં…

Read More

પોરબંદરમાં જાહેરમાં ઘાસચારો વેચતા બે વ્યક્તિઓની ધરપકડ

પશુઓને ઘાસચારો નાખવાના સ્થળની વૈકલ્પિક વ્યવસ્થા તંત્ર દ્વારા ન થતા પશુ પ્રેમીઓમાં ભારે રોષ પોરબંદરપોરબંદરમાં તંત્ર દ્વારા પશુઓને લોકોએ લોકોએ કઈ જગ્યાએ ઘાસચારો નાખવો તેનું કોઈ ચોક્કસ સ્થળ ફિક્સ કર્યા વગર જાહેરમાં ઘાંચ ઘાસચારો ચારો નાખવા ઉપર પ્રતિબંધ ફરમાવતા જાહેરનામાનો અમલ શરૂ કરી દીધો છે તેનો ઠેર ઠેર વિરોધ નોંધાવી રહ્યો છે અને લોકોમાં ભયંકર…

Read More

​ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ‘મુક્ત વ્યાપાર કરાર’ (FTA) પર અંતિમ સમજૂતીની તૈયારી

ધ ગ્રેટ વર્લ્ડ, નવી દિલ્હી ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચેના આર્થિક સંબંધોમાં આજે એક નવો અધ્યાય લખાઈ રહ્યો છે. નવી દિલ્હી ખાતે મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચાઈ રહેલા ‘મુક્ત વ્યાપાર કરાર’ (FTA) પર અંતિમ સમજૂતી થવાની પૂરેપૂરી શક્યતા છે. આ કરાર થવાથી ભારતીય નિકાસકારો માટે યુરોપના 27 દેશોના વિશાળ બજારો ખુલશે, જેનાથી…

Read More

દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં જળસંચય અભિયાનને વેગ, વડાલિયા સિહણ ગામે તળાવ ઊંડું ઉતારવાની કામગીરી શરૂ

ધ ગ્રેટ વર્લ્ડ, જામનગર જળ સંચય અને વરસાદી પાણીના સંગ્રહને પ્રોત્સાહન આપવા માટે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલી રહેલા જળસંચય અભિયાનને વધુ વેગ મળ્યો છે. જળ સંચય અભિયાન-૨૦૨૬ અંતર્ગત જામનગર જિલ્લાના વડાલિયા સિહણ ગામે તળાવ ઊંડું ઉતારવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. ગામમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન નવકાર મંત્રના જાપ અને “ભારત માતા કી જય”ના…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હેલ્મેટ વગર નીકળેલા સરકારી અધિકારીઓ, કર્મચારીઓ દંડાયા

– 47 કેસમાં રૂપિયા 23,500 નો દંડ વસુલાયો – જામ ખંભાળિયા, તા. ૧૧-૦૨-૨૦૨૫      દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી કચેરીઓ, જિલ્લા પોલીસ ભવન તથા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસ શાખા દ્વારા કચેરીઓ ખાતે હેલ્મેટ પહેર્યા વગર આવતા કર્મચારીઓને સ્થળ દંડ આપવા અંગેની ડ્રાઇવ આજરોજ યોજવામાં આવી હતી.           દેવભૂમિ…

Read More

દ્વારકા નજીકના દરિયામાં વ્યાપક પ્રમાણમાં માછીમારી કરવા માટે થતી લાઈન ફિશીંગ ઉપર પોલીસનો દરોડો – એક સાથે 55 બોટ ઝડપાઈ, 110 થી વધુ સામે ગુનો –

દ્વારકા નજીકના દરિયામાં વ્યાપક પ્રમાણમાં માછીમારી કરવા માટે થતી લાઈન ફિશીંગ ઉપર પોલીસનો દરોડો દ્વારકા નજીકના દરિયામાં વ્યાપક પ્રમાણમાં માછીમારી કરવા માટે થતી લાઈન ફિશીંગ ઉપર પોલીસનો દરોડો જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશાળ દરિયામાં અવારનવાર વિવિધ મુદ્દે ફિશીંગ બોટના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસે મહત્વની…

Read More

બ્લોકના કારણે 1 ફેબ્રુઆરીની પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

ભાવનગરઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝનમાં એન્જિનિયરિંગના કાર્ય માટે લેવામાં આવેલા બ્લોકને કારણે પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનની ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ 01.02.2025 ના રોજ ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચાલશે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ તેના નિર્ધારિત માર્ગ મારવાડ જંક્શન-અજમેર-જયપુર જંક્શન-અલવર-રેવાડી જંક્શન ના બદલે…

Read More