Headlines

ઠાકરધામ બાવળિયાળી ધર્મોત્સવ પ્રસંગે ચાંદી વડે મહંત રામબાપુની થઈ તુલાવિધિ

દાતાઓનાં સંકલ્પ સાથે ૮૭ કિલો ચાંદી થઈ અર્પણ બાવળિયાળી, શનિવાર તા.૨૨-૩-૨૦૨૫(મૂકેશ પંડિત ) ઠાકરધામ બાવળિયાળીમાં યોજાયેલ ધર્મોત્સવ પ્રસંગે ચાંદી વડે મહંત શ્રી રામબાપુની તુલાવિધિ થઈ છે. દાતાઓનાં સંકલ્પ સાથે ૮૭ કિલો ચાંદી અર્પણ થઈ છે. સંત શ્રી નગા લાખા બાપાનાં ઠાકર મંદિર બાવળિયાળીમાં યોજાયેલ ધર્મોત્સવ દરમિયાન ભરવાડ સમાજ દાતા અગ્રણીઓ દ્વારા મહંત મહામંડલેશ્વર શ્રી રામબાપુની…

Read More

જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી સાત મેડલ મેળવતી કેજીબીવી શેત્રુંજી ડેમની બહેનો

હરેશ જોષી, પાલિતાણાપાલીતાણા તાલુકાના શેત્રુંજી ડેમ મુકામે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની બહેનોએ મહુવા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરતા સાત મેડલ મેળવ્યા છે જેમાં અંડર -૧૭ માં સોલંકી તન્વીબેન કવાડ રીંગ ૫૦૦ મીટર અને ૧૦૦૦ મીટર બંનેમાં પ્રથમ નંબર મેળવેલ છે અને રાઠોડ પાયલબેન ક્વાડ રીંગ ૧૦૦૦ મીટર અને ૫૦૦ મીટર…

Read More

બેટ દ્વારકાના મંદિરે ફુલડોલ ઉત્સવ તથા દ્વિતીય પાટોત્સવ પ્રસંગે દર્શનના સમયમાં ફેરફાર

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫            શ્રીકૃષ્ણ ભગવાનની નિવાસભૂમિ બેટ દ્વારકા તીર્થક્ષેત્રમાં આવેલા દ્વારકાધીશના મંદિરમાં આગામી તા. 14 માર્ચના ફુલડોલ ઉત્સવ પ્રસંગે સવારે 11:30 થી બપોરે 12 દરમિયાન ઠાકોરજીના દોલોત્સવ દર્શન પરંપરાગત રીતે થશે.       જ્યારે તા.15 મી માર્ચના રોજ દ્વિતીય પાટોત્સવ પ્રસંગે સવારે સવારે 7:30 વાગ્યે મંગલા આરતી, સવારે…

Read More

અમદાવાદથી પોરબંદર વચ્ચે રૂ.1 લાખનું સિગારેટનું કાર્ટૂન ગાયબ

પોરબંદરપોરબંદરના એક ભાઇનું રુપિયા 1 લાખનું સિગારેટનું કાર્ટુન અમદાવાદથી પોરબંદર ગાયબ થઈ ગયું છે.પોલીસ સુત્રોના કહેવા મુજબ રાજેશ ઇન્દુભાઇ કારાવડીયા ઉ.વ.૫૩ ધંધો-મેનેજર રહે.સીતારામનગર,ગાય ત્રી હાઇટસ પાછળનું સીગરેટનું કાર્ટુન નંગ-૧ આશરે કિં.રૂ.૯૨,૦૦૦/-નું અમદાવાદથી પોરબંદરની વ્યચે રસ્તામાં કયાંક ગુમ થયા બાબતની પોલીસને જાણ કરવામાં આવતાં કીર્તિમંદિરહેડ કોન્સ્ટેબલ આર.એ શીંગરખીયાએ તપાસ હાથ ધરી છે.પોલીસને હાલ જાણવા મળ્યું છે…

Read More

​AI ટેકનોલોજી પર સરકારી લગામ: માઈક્રોસોફ્ટ અને ગૂગલ સુરક્ષા ચકાસણી માટે તૈયાર

​ધ ગ્રેટ વર્લ્ડ, વોશિંગ્ટન ​આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વધતા જોખમોને ધ્યાનમાં રાખીને, વિશ્વની દિગ્ગજ ટેક કંપનીઓ માઈક્રોસોફ્ટ, ગૂગલ અને એલોન મસ્કની xAI એ એક ઐતિહાસિક કરાર કર્યો છે. આ સમજૂતી મુજબ, આ કંપનીઓ તેમના અત્યાધુનિક AI મોડલ્સને જાહેર જનતા માટે રિલીઝ કરતા પહેલા અમેરિકી સુરક્ષા એજન્સીઓને તેની ચકાસણી માટે એક્સેસ આપશે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ…

Read More

ઘોઘામાં છરી સાથે એક શખ્સને ઝડપી લેતી પોલીસ

ભાવનગરઘોઘા નજીક સુખદેવ રિસોર્ટ પાસે રહેતો એક શખ્સ ઘોઘાના જકાતનાકે થી એક છરી સાથે ઝડપાઈ ગયો હતો.પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઘોઘા નજીક શુભદેવ રિસોર્ટની બાજુમાં રહેતો જીતેન્દ્ર ગગજીભાઇ બારૈયા (ઉ.વ.૩૪ ધંધો.મજુરી રહે.શુભદેવ રિસોર્ટની બાજુમા ઘોઘા તા.ઘોઘા જી.ભાવનગર) નામનો શખ શખ્સ ગોગા પોલીસના પેટ લોરી દરમિયાન ઘોઘા જકાતનાકા પાસેથી એક બાજુ ધારવાળી આગળથી અણીદાર…

Read More

ખંભાળિયાની શાળા ખાતે ચિત્ર પ્રદર્શન યોજાયું : ગ્રામજનો થયા મંત્રમુગ્ધ

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૫-૨૦૨૫       ખંભાળિયા નજીક આવેલા હર્ષદપુર સ્થિત શ્રી વી.એચ. હાઈસ્કૂલમાં ફરજ બજાવતા અને જામનગરના વતની નીલાબેન ચાવડા જેઓ છેલ્લા ઘણા વર્ષોથી જુદા – જુદા પ્રોફેશનલી પેઇન્ટિંગસ તૈયાર કરે છે, અને તેઓની ટીમ દ્વારા જુદા – જુદા શહેરોમાં આવા ચિત્રોનું વિનામૂલ્યે એક્સિબ્યુશન પ્રદર્શન પણ કરાય છે.        ત્યારે ગત…

Read More

બલૂચિસ્તાનના ગ્વાદરમાં સુરક્ષા દળો પર આત્મઘાતી હુમલો: ચાર સૈનિકો શહીદ, આસપાસના વિસ્તારોમાં હાઈ-એલર્ટ

​ધ ગ્રેટ વર્લ્ડ, ગ્વાદર પાકિસ્તાનના અશાંત ગણાતા બલૂચિસ્તાન પ્રાંતના વ્યૂહાત્મક બંદર ગ્વાદર (Gwadar) નજીક સુરક્ષા દળોના કાફલાને નિશાન બનાવીને એક ભયાનક આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. સત્તાવાર લશ્કરી સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોનું વાહન જ્યારે નિયમિત પેટ્રોલિંગ પર હતું, ત્યારે વિસ્ફોટકોથી ભરેલી એક કારે લશ્કરી વાહનને જોરદાર ટક્કર મારી હતી. આ પ્રચંડ વિસ્ફોટમાં ચાર…

Read More

મીઠાપુરમાં પૂજારી યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો

કુંજન રાડીયા, જામ ખંભાળિયા       મીઠાપુરમાં આવેલા નાગેશ્વર ખાતે રહેતા અને સેવાપૂજાનું કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશ રાજ્યના બલિયા જિલ્લાના વતની બચ્ચેલાલ લક્ષ્મણ ચૌધરી નામના 48 વર્ષના યુવાનને હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવા અંગેની જાણ મૃતકના પુત્ર વિકેશ ઉર્ફે વિકી બચ્ચેલાલ ચૌધરી (ઉ.વ. 26) એ મીઠાપુર પોલીસને કરી છે.

Read More

2026ને મંગલમય બનાવવાની કામના સાથે દ્વારકામાં જગદીશ મંદિરે યાત્રાળુઓની ભીડ

– નૂતનવર્ષની સવારે હજારો ભાવિકોએ દર્શન કર્યા – જામ ખંભાળિયા, તા. ૦૧-૦૧-૨૦૨૬       ઈસુનું વર્ષ 2025 પૂર્ણ થતાં અને 2026ની શરૂઆત થતાં હાલમાં ચાલતા નાતાલના વેકેશનમાં યાત્રાધામ દ્વારકામાં યાત્રાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે. 2026ના આરંભ સાથે નવવર્ષના પ્રથમ દિવસે આજે ગુરુવારે સમગ્ર વર્ષ મંગલમય નિવડે તેવી કામના સાથે હજારો શ્રધ્ધાળુઓએ ચિકકાર ગીર્દી હોવા છતાં…

Read More