Headlines

ભારતનો વિકાસદર 6.6 ટકા આસપાસ રહેવાની આશા

ધ ગ્રેટ વર્લ્ડ, નવી દિલ્હી વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારત વિશ્વની સૌથી ઝડપી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં પોતાનું સ્થાન જાળવી રાખે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુરુવારે જાહેર થયેલા વિવિધ આર્થિક મૂલ્યાંકન અનુસાર ૨૦૨૬ દરમિયાન ભારતનો GDP વિકાસદર આશરે 6.6 ટકા આસપાસ રહી શકે છે.કેન્દ્ર સરકારના આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને જણાવ્યું હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર,…

Read More

પોરબંદરમાં બે મિત્રોના બાઈક એકબીજાથી નજીક આવી જતા માથાકૂટ થઈ ગઈ

મગજ બહુ ગરમ કહેવાય બાઈક તો અથડાણી જ નહોતી, મગજ અથડાઈ ગયા પોરબંદરમાં બે મિત્રોના બાઈક એકબીજાથી નજીક આવી જતા માથાકૂટ થઈ ગઈ એક મિત્રએ દેખાતું નથી આંધળો છે? એવો પ્રશ્ન પૂછતા જવાબમાં ડખો થઈ ગયો એક મિત્રને તો તેના બીજા મિત્રોએ પણ મારામારીમાં જબરદસ્ત સહકાર આપ્યો બંને પક્ષોએ પોતપોતાની રીતે માથાકૂટ કરી લીધા પછી…

Read More

પોરબંદરમાં આરટીઓ, પોલીસ અને જેસીઆઈ દ્વારા માર્ગ સલામતી ઉજવણી

હેલ્થ ચેકઅપ, ફાયર સેફટી અને CPR તાલીમનું આયોજન: વાહન ચાલકોએ મોટી સંખ્યામાં સેવાનો લાભ લીધો પોરબંદરસમગ્ર દેશમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. પોરબંદર પોલીસ, ટ્રાફિક શાખા એઆરટીઓ પોરબંદર અને જેસીઆઈ પોરબંદર દ્વારા પણ પોરબંદર જિલ્લામાં જુદાજુદા કાર્યક્રમોના માધ્યમથી રોડ સેફટી માસની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત હેલ્થ ચેકઅપ, આઈ ચેકઅપ,…

Read More

નવા રતનપર બેઠક પર ભાજપના જગદીશ બારૈયાનો જવલંત વિજય: અસામાજિક તત્વો સાથેના સંગાથના કારણે કોંગ્રેસની કારમી હાર

કોંગ્રેસની નકારાત્મક રણનીતિ અને અસામાજિક તત્વોનો સંગાથ હારમાં પરિણમ્યો; વિજેતા જગદીશ બારૈયાનું સામૈયા અને ભવ્ય રેલી સાથે ગ્રામજનો દ્વારા સ્વાગત ​નવા રતનપર: ભાવનગર તાલુકામાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો જાહેર થતા જ ભારતીય જનતા પાર્ટીના ગઢ ગણાતા વિસ્તારોમાં ભારે ઉત્સાહ અને જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પ્રતિષ્ઠાભરી ગણાતી નવા રતનપર તાલુકા…

Read More

રેડક્રોસ સોસાયટી ભાવનગર અને જિલ્લા અંધત્વ નિમંત્રણ સોસાયટી દ્વારા ચક્ષુદાન જનજાગૃતિ પખવાડિયા ની ઉજવણી કરવા માં આવશે

25 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર દરમ્યાન થશેઉજવણી સુમિત ઠક્કર, ભાવનગર ચક્ષુદાન, દેહદાન અને અંગદાન ની જાગૃતિ માટે અલગ અલગ 50 થી વધારે કાર્યક્રમો નું આયોજન કરવા માં આવશેસમગ્ર વિશ્વ માં 25 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર દરમ્યાન ચક્ષુદાન જનજાગૃતિ પખવાડિયું ઉજવવા માં આવે છે જેના ભાગરૂપે રેડક્રોસ દ્વારા ચક્ષુદાન, દેહદાન અને અંગદાન જાગૃતિ માટે ના શહેર…

Read More

ગુજરાતનો વીજ પુરવઠામાં વર્ષ 2020 અને 2024 વચ્ચે 28 ટકાનો થયો વધારો

– ભારતની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા 2031-32માં 900 ગીગાવોટ થવાની સંભાવના: રાજ્ય કક્ષાના ઊર્જા મંત્રી – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા)          ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં વીજ પુરવઠામાં વધારો જોવા મળ્યો છે. જેના કારણમાં રાજ્યમાં વીજ પુરવઠો નાણાકીય વર્ષ 2020માં 1,13,939 મિલિયન યુનિટથી 28 ટકા જેટલો વધીને વર્ષ 2024માં 1,45,740…

Read More

અવસાન નોંધ: જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૩૦-૧૦-૨૦૨૫ જામ ખંભાળિયા: ઔદીચ્ય ગઢિયા બ્રાહ્મણ પ્રવિણચંદ્ર વલ્લભજી પંડિત (ઉં.વ. 81) તે કેતનકુમાર પંડિત, વર્ષાબેન દિપકકુમાર વ્યાસ, સંગીતાબેન હિતેષભાઈ વ્યાસ અને કીર્તિબેન વિપુલકુમાર પાઠકના પિતાશ્રી તથા હરસિદ્ધના દાદા તા. 30 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા શનિવાર તા. 1 ના રોજ સાંજે 4:30 થી 5 અત્રે શરણેશ્વર મહાદેવના મંદિર ખાતે રાખવામાં…

Read More

પ્રભુનાં ચરિત્રગાન સાથે પ્રકૃતિનું પૂજાકાર્ય કરીરહેલ કથાકાર વૈશાલીબાળા આચાર્ય

માધાપરમાં ભાગવત ક્થા દરમિયાન કરાયું વૃક્ષારોપણ મૂકેશ પંડિત , ભાવનગર શુક્રવાર તા.૩૧-૧૦-૨૦૨૫ કથાકાર શ્રી વૈશાલીબાળા આચાર્ય પ્રભુનાં ચરિત્રગાન સાથે પ્રકૃતિનું પૂજાકાર્ય કરી રહેલ છે. માધાપરમાં ચાલતી ભાગવત ક્થા દરમિયાન પર્યાવરણ સંદેશ સાથે વૃક્ષારોપણ કરાયું છે. કચ્છમાં માધાપરમાં રંઘોળાનાં કથાકાર શ્રી વૈશાલીબાળા આચાર્યના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ લાભ મળી રહ્યો છે. આ કથામાં શ્રી કૃષ્ણ…

Read More

મેડ્રિડ વર્લ્ડ કપ દરમિયાન મેક્સિકોના હજારો શિક્ષકોની હડતાળ અને આંદોલનની ચીમકી

ધ ગ્રેટ વર્લ્ડ, મેક્સિકો સિટી મેક્સિકોમાં સરકારી શાળાના શિક્ષકો અને સરકાર વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. નેશનલ એજ્યુકેશન વર્કર્સ યુનિયનના આશરે ૩,૦૦૦ થી વધુ શિક્ષકોએ કૂચ કરીને શિક્ષણ મંત્રાલય ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ‘શિક્ષક દિવસ’ ના અવસરે એકત્રિત થયેલા આ શિક્ષકોએ સરકાર સમક્ષ તેમના વેતનમાં સારો એવો…

Read More