Headlines

નવારતનપરની છાત્રાનો સ્માર્ટ ફોન દ્વારકામાં ગૂમ થતા “ધ ગ્રેટ વર્લ્ડ “ના પ્રયત્નોથી પરત મળ્યો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૫         ભાવનગર તાલુકાના નવા રતનપરથી દેવભૂમિ દ્વારકાની યાત્રાએ આવેલ થોડા દિવસ પૂર્વે આવેલી એક વિદ્યાર્થિનીનો મોબાઈલ માર્ગમાં પડી ગયો હતો જેની લાંબી શોધખોળના અંતે પણ આ ફોન ન મળતા આખરે તેણીએ ડિઝિટલ પ્લેટફોર્મ “ધ ગ્રેટ વર્ડ”ની સંપર્ક કર્યો હતો.          દ્વારકા – ગોપી…

Read More

ખંભાળિયામાં આગનું છમકલું : ફાયર ફાયટર દોડ્યા

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫          ખંભાળિયામાં આવેલા એક કબ્રસ્તાન અને સ્મશાન વચ્ચે નજીકની જગ્યામાં રહેલા કચરા તેમજ સૂકા ઘાસમાં આજે બપોરે એકાએક આગ લાગી હતી. આ અંગેની જાણ અહીંના ફાયર વિભાગને કરવામાં આવતા જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારની સૂચના મુજબ ફાયર ટીમના જવાનોએ તાત્કાલિક ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે દોડી જઈ, અને…

Read More

અવસાન નોંધ: રાજકોટ

રાજકોટ: ડૉ. રજનીકાંત રતિલાલ વેકરીયા (મુળ વડીયાવાળા, હાલ રાજકોટ)ના નાનાભાઈ અરવિંદભાઈ વેકરીયાના ધર્મપત્ની ભારતીબેન (ઉ.વ. 71) તે તન્મય તથા મનવીતના માતુશ્રી, સ્વ. હેમલતાબેન ઈશ્વરલાલ શેઠના પુત્રી, શારદાબેન હિંમતલાલ ભુપતાણી તથા નીરૂબેન શાહના ભાભી તેમજ સંદિપ અને કપિલના કાકી મુંબઈ મુકામે શ્રીજી ચરણ પામ્યા છે. સદગત ની સાદડી શુક્રવાર તા. 31 ના રોજ સાંજે 5 થી…

Read More

પોરબંદરમાં કોળી સમાજ આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમા મહોત્સવ રક્તદાન કેમ્પ અને દાંડિયા રાસ સાથે સમ્પન્ન

ખબર જગત, પોરબંદર ​પોરબંદર ખાતે કોળી સેવા સમિતિ દ્વારા શનિવારના રોજ એક ભવ્ય અને વિશિષ્ટ સર્વ જ્ઞાતિ લગ્ન મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગની સૌથી મોટી વિશિષ્ટતા એ હતી કે લગ્નના આયોજનની સાથે સાથે પ્રથમ વખત દાંડિયા રાસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ મંગલમય અવસરે કુલ ૧૬ નવદંપતિઓએ શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્નગ્રંથિથી…

Read More

ડીપફેક અને સાયબર ક્રાઈમ પર અંકુશ: સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રથમ સત્તાવાર ‘AI રેગ્યુલેશન’ જાહેર

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર, ૨ જૂન: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીની અકલ્પનીય પ્રગતિની સાથે-સાથે તેના વધી રહેલા દુરુપયોગને રોકવા માટે આખરે સંયુક્ત રાષ્ટ્ર (UN) અને વિશ્વની ટોચની ટેકનોલોજી કંપનીઓએ સાથે મળીને એક અત્યંત કડક અને વ્યાપક કાનૂની માળખું તૈયાર કર્યું છે. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના યુગમાં ડિજિટલ સુરક્ષા સામે સર્જાયેલા સૌથી મોટા પડકાર એવા ‘ડીપફેક’ અને…

Read More

પોરબંદરમાં અતિ ચકચારી જમીન કૌભાંડમાં આરોપીને જામીન આપતી કોર્ટ

પોરબંદરમાં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ખાપટ ગામના રહેવાસી રાંમીબેન વેજાભાઈ ભુવા દ્વારા એવા મતલબની ફરિયાદ લખાવેલી હતી. કે, પોતાના પતિ વેજા કાના ભુવા ના નામે રહેલી જમીનના રૂપિયા એક કરોડ બેતાલીસલાખ પુરા જેવી રકમ ચૂકવેલ ન હોય અને પોતી રીતે સહી કરાવી દસ્તાવેજ કરાવી લીધેલા હોય તેવી જાણવણી પોરબંદરના અલગ અલગ ૩૨ વ્યક્તિઓ સામે ગુન્હો દાખલ…

Read More

ખંભાળિયામાં બહેનો માટે શનિવારથી નૃત્યાંજલિ વર્કશોપ

– જાણીતા મહિલા કલાકાર વિધિ ઠાકર દ્વારા 12 દિવસનું આયોજન – જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫       ખંભાળિયામાં પ્રથમ વખત મહિલાઓ માટે નૃત્યાંજલિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અહીંના જાણીતા કલાકાર વિધિ એચ. ઠાકર દ્વારા ગણાત્રા હોલ ખાતે 12 દિવસનો વર્કશોપ યોજાયો છે.          આગામી શનિવાર તારીખ 19 મી થી…

Read More

નવારતનપર બેઠક પર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોક ગોહિલ “બાદલ”નો ઝંઝાવતી પ્રચાર: ભાજપના જગદીશ બારૈયાના કાળાં કામોની જનતાને ખબર પડી જતા હારના સ્પષ્ટ સંકેતો

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ચૂંટણીનો જંગ જામતાની સાથે જ ભાવનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને નવારતનપર તાલુકા પંચાયતની બેઠક પર આ વખતે જંગ માત્ર બે પક્ષો વચ્ચે નથી, પરંતુ ‘ભ્રષ્ટાચાર વિરુદ્ધ પ્રમાણિકતા’નો બની ગયો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. નવારતનપર, સુરકા અને રામપર પંથકમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પ્રચારના…

Read More

પાછોતરા વરસાદના કારણે ખેડૂતોને નુકસાન: “ભાઈ”એ કહ્યું- ખેડૂતો ચિંતા ના કરે કેબિનેટમાં તમારો “ભાઈ” બેઠો છે

ઘ ગ્રેટ વર્લ્ડ, ભાવનગરપાછોતરા વરસાદના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોની સાથોસાથ ભાવનગર તાલુકા અને જિલ્લામાં થયેલા વ્યાપક વરસાદના કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાનના કારણે ભારે તબાહી મરચી જતા ધારાસભ્ય અને મંત્રી પુરુષોત્તમ સોલંકી એ મતવિસ્તારના ખેડૂતો સાથે એક બેઠક કરીને સાંત્વના આપી હતી.આ બેઠકમાં ખેડૂતો સાથેની વાતચીતમાં પુરુષોત્તમ સોલંકીએ ખેડૂતોને જણાવ્યું હતું કે પોતે મુખ્યમંત્રીને અને…

Read More

ખંભાળિયામાં રવિવારે નેત્રયજ્ઞ તથા દંત યજ્ઞનું આયોજન

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૪-૨૦૨૪        ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા માનવ સેવા સમિતિ સંચાલિત અત્રે જામનગર હાઈવે પર આવેલી એલ.પી. બદીયાણી હોસ્પિટલ ખાતે આગામી રવિવાર તારીખ 13 એપ્રિલના રોજ સેવાકીય પ્રવૃતિઓના ભાગરૂપે વિના મૂલ્યે નેત્રયજ્ઞ તથા દંતયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.         મુંબઈ નિવાસી દીપીકાબેન ચંદ્રકાંતભાઈ બરછા તેમજ નીતાબેન મુકેશભાઈ અને…

Read More