કલ્યાણપુર નજીક અનધિકૃતરીતે માટીનું ખનન ઝડપાયું: ત્રણ વાહનો કબજે
જામ ખંભાળિયા, તા. ૨૪-૦૫-૨૦૨૬ કલ્યાણપુર પંથકમાં ગેરકાયદેસર રીતે થતી ખનીજ ચોરી સામે કડક હાથે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા તથા ડીવાયએસપી સાગર રાઠોડની સૂચના મુજબ કલ્યાણપુરના પી.આઈ. આર.એન. હાથલીયા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમ્યાન કોન્સ્ટેબલ ભરતભાઈ ગોજીયાને મળેલી બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામ નજીકથી કેટલાક શખ્સો…
