પ્રભુનાં ચરિત્રગાન સાથે પ્રકૃતિનું પૂજાકાર્ય કરીરહેલ કથાકાર વૈશાલીબાળા આચાર્ય
માધાપરમાં ભાગવત ક્થા દરમિયાન કરાયું વૃક્ષારોપણ મૂકેશ પંડિત , ભાવનગર શુક્રવાર તા.૩૧-૧૦-૨૦૨૫ કથાકાર શ્રી વૈશાલીબાળા આચાર્ય પ્રભુનાં ચરિત્રગાન સાથે પ્રકૃતિનું પૂજાકાર્ય કરી રહેલ છે. માધાપરમાં ચાલતી ભાગવત ક્થા દરમિયાન પર્યાવરણ સંદેશ સાથે વૃક્ષારોપણ કરાયું છે. કચ્છમાં માધાપરમાં રંઘોળાનાં કથાકાર શ્રી વૈશાલીબાળા આચાર્યના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ લાભ મળી રહ્યો છે. આ કથામાં શ્રી કૃષ્ણ…
