Headlines

ખંભાળિયાની લેબોરેટરીમાંથી રોકડની ચોરી

જામ ખંભાળિયા       ખંભાળિયા માં નવાપરા શેરી નં. 2 ખાતે આવેલી શ્રેય લેબોરેટરીના ટેબલના ખાનામાંથી કોઈ તસ્કરો રૂપિયા 17,000 ની રોકડ રકમ ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ રાહુલભાઈ નરેન્દ્રભાઈ વ્યાસ (ઉ.વ. 45, રહે. ગાયત્રીનગર) દ્વારા અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જન્મ-મરણ નોંધણી અંગેના હુકમો કરવાની સત્તાઓ હવે મામલતદારને

        Kunjan Radiya, Jam Khambhaliya વર્તમાન સમયે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરીઓમાં ઓનલાઈન ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર, આરટીએસ, સીટીએસ તથા તકરારી કેસો, લેન્ડ ગ્રેબીંગ, રીન્યુએબલ એનર્જીના પ્રોજેક્ટ માટે હંગામી બિનખેતી વિગેરે જેવી કામગીરીનું ભારણ વધ્યું હોવાથી તથા અરજીઓના નિકાલની કામગીરી નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવાની રહેતી હોય છે. જેથી એક વર્ષથી વધુ વિલંબ બાદ…

Read More

ટીંબડીમાં કૂવો ગાળતા પથ્થર પડવાના કારણે યુવાનનું મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૨૯-૧૨-૨૦૨૫       ખંભાળિયા – જામનગર માર્ગ પર અત્રેથી આશરે 22 કિલોમીટર દુર ટીંબડી ગામે એક આસામીની વાડીએ કુવામાં ગાર કાઢવાનું કામ કરી રહેલા લખમણભાઈ મકવાણા (ઉ.વ.આ. 40) ઉપર એકાએક તોતિંગ પથ્થર પડતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેના કારણે તેમને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા….

Read More

સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટના સહયોગથી બાળ કેળવણી મંદીર દ્રારા બગસરા માં ત્રણ છાસ વિતરણ કેન્દ્ર શરૂ

મૂકેશ પંડિત, બગસરા સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટના સહયોગથી બાળ કેળવણી મંદીર દ્રારા બગસરા માં ત્રણ છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. ઉનાળાની કાળઝાળ ગરમી માં જરૂરીયાત મંદ પરીવારો ની આંતરડી ઠારવા માટે નો આ સેવા યજ્ઞ નિયમિત ચાલી રહયો છે. બાળ મંદિર કેમ્પસમાં દમયંતી બેન ડાભી હુડકો બગસરામાં જયેશભાઇ ત્રીવેદી, સરાણિયા વિસ્તાર અટલજી પાર્ક…

Read More

ગાંધીનગરમાં નવી સ્ટાર્ટ-અપ સબસિડી નીતિ અંતર્ગત ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ

ધ ગ્રેટ વર્લ્ડ, ગાંધીનગર. ૨૫ મે ૨૦૨૬ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નવયુવાન ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા અને નવા સાહસો માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવાના હેતુથી સચિવાલય ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકની અધ્યક્ષતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે કરી હતી, જેમાં નવી સ્ટાર્ટ-અપ પ્રોત્સાહન અને સબસિડી નીતિના…

Read More

ચૂંટણીના ગરમાવા વચ્ચે આજથી પ્રચાર પડઘમ શ ાંત: ડોર ટુ ડોર સંપર્ક અને મતદારોને રીઝવવા માટ ેના થશે તનતોડ પ્રયાસો –

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૪-૨૦૨૬ ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવે સામાન્ય ચૂંટણીને આડે માત્ર બે દિવસ જેટલો જ સમય રહ્યો છે. ત્યારે આજરોજ શુક્રવારે સાંજથી પ્રચાર પડઘમ પર બ્રેક લાગશે અને ઉમેદવારો તથા ટેકેદારો દ્વારા ડોર ટુ ડોર સંપર્ક સહિતના છેલ્લી ઘડીના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે. ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણી જાહેર થયાના પ્રારંભે…

Read More

ભાવનગર ડિવિઝન થઈને ચાલતી 4 જોડી સ્પેશિયલ ટ્રેનોની ફ્રિક્વન્સી જૂન 2025 સુધી લંબાવવામાં આવી

શંભુ સિંહ, ભાવનગર યાત્રિયોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે દ્વારા ભાવનગર રેલ્વે મંડળ થઈને ચાલતી 4 જોડી સ્પેશિયલ ટ્રેનોની ફ્રીક્વન્સી જૂન 2025 સુધી વધારી દેવામાં આવી છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાન બાદ વરરા જા ઘોડે ચડ્યા

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના ગાંગડી (વીરપુર) ગામના નવયુવાન કિશન ચેતરીયાએ ગઈકાલે રવિવારે પ્રભુતામાં પગલાં માંડતા પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સર્વે ગ્રામજનો અને નવયુવાનોને તેમણે મતદાન કરવાની અપીલ કરી હતી. કિશન ચેતરીયાએ મતદાન કર્યા બાદ જ પોતાની જાન પ્રસ્થાન કરાવી હતી – ટીંબડી ગામે લગ્નના…

Read More

ગુજરાત બજેટ 2026-27: ‘વિકસિત ગુજરાત’ના રોડમેપ સાથે ₹4.08 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ જાહેર

​ધ ગ્રેટ વર્લ્ડ, ગાંધીનગર ગુજરાત વિધાનસભાના સત્રના ત્રીજા દિવસે નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-2027 માટે રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું ₹4,08,053 કરોડનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં રાજ્યના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય, પ્રવાસન, કૃષિ અને આદિજાતિ કલ્યાણ જેવા મહત્વના ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સરકારનો મુખ્ય લક્ષ્યાંક ગુજરાતને આગામી સમયમાં વૈશ્વિક…

Read More

સ્વામિનારાયણ મુખ્ય મંદિર  બોટાદ ખાતે સંકલ્પસિદ્ધ ચરણારવિંદ સમક્ષ ગોળનો અન્નકૂટ ધરાવાયો

વિપુલ હિરાણી  ભાવનગર તા.૨૮ ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજના તાબાનું અને શ્રી સરધારધામ સંચાલિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર – બોટાદ ખાતે,પૂજ્ય સદગુરુ નિત્યસ્વરૂપદાસજી સ્વામી સરધારવાળાની પ્રેરણાથી સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી હવેલીમાં મહાપ્રતાપી સંકલ્પસિદ્ધ ચરણારવિંદ સમક્ષ ગોળનો અન્નકૂટ ધરાવાયો હતો.અને બહોળી સંખ્યામાં  ભક્તોએ જે અન્નકૂટના દર્શનનો લાભ લીધો હતો.. અને દરરોજ હજારો શ્રધ્ધાળુઓ બોટાદધામમાં મહાપ્રતાપી સંકલ્પસિદ્ધ ચરણારવિંદ…

Read More