ખંભાળિયાના રઘુવંશી અગ્રણીના નિવાસ્થાને આવતીકાલે શ્રીનાથજી બાવાની ધ્વજાની મંગલ પધરામણી
મહાજનના ટ્રસ્ટી કમલેશભાઈ વિઠલાણીના ઘરે ભવ્ય ધર્મોત્સવ કંજન રાડિયા, જામ ખંભાળિયા
મહાજનના ટ્રસ્ટી કમલેશભાઈ વિઠલાણીના ઘરે ભવ્ય ધર્મોત્સવ કંજન રાડિયા, જામ ખંભાળિયા
વિપુલ હિરાણી, ભાવનગર ભાવનગર શહેરના વડલા પાસે આવેલા એસબીઆઈ બેન્ક ની સામે રેલવેના બંગલા નંબર ૩૦૫ એમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા યુવાન શિવમકુમાર ઊં.વ.૪૦ એ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા વહોરી લીધી હતી . આ બનાવવાની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહ નો કબજો મેળવી પીએમ માટે ખસેડી…
જામ ખંભાળિયા, તા. ૦૫-૧૧-૨૦૨૫ ખંભાળિયામાં બે બાળકોના અપહરણ: અજાણ્યા શખ્સ સામે ફરિયાદ ખંભાળિયા વિસ્તારમાં રહેતા એક શ્રમિક યુવાનના બે બાળકોના અપહરણ થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ જામનગર તાલુકાના હાપા વિસ્તારના મૂળ રહીશ અને હાલ ખંભાળિયામાં રેલવે સ્ટેશન અંડર બ્રિજ ખાતે…
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર જિલ્લામાં મહિલાઓ અને સગીરાઓની સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસ તંત્ર દ્વારા એક કડક કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં રાત્રિના સમયે ઈલેક્ટ્રિક મોટર સાયકલ પર નીકળી બહેન-દીકરીઓની છેડતી કરનારા શખ્સ વિરુદ્ધ PASA (Prevention of Anti-Social Activities Act) હેઠળ વોરંટ જારી કરી તેને અમદાવાદ જેલ મોકલી આપવામાં આવ્યો છે. પોરબંદરના મેમણવાડા વિસ્તારમાં…
મગજ બહુ ગરમ કહેવાય બાઈક તો અથડાણી જ નહોતી, મગજ અથડાઈ ગયા પોરબંદરમાં બે મિત્રોના બાઈક એકબીજાથી નજીક આવી જતા માથાકૂટ થઈ ગઈ એક મિત્રએ દેખાતું નથી આંધળો છે? એવો પ્રશ્ન પૂછતા જવાબમાં ડખો થઈ ગયો એક મિત્રને તો તેના બીજા મિત્રોએ પણ મારામારીમાં જબરદસ્ત સહકાર આપ્યો બંને પક્ષોએ પોતપોતાની રીતે માથાકૂટ કરી લીધા પછી…
દ્વારકાના જગત મંદિરમાં ભવ્ય રીતે યોજાશે ફુલડોલ ઉત્સવ: નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયાની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજાઈ કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૫ દ્વારકાના વિશ્વવિખ્યાત જગત મંદિર ખાતે આગામી દિવસોમાં હોળીના તહેવાર દરમિયાન ફૂલડોલ ઉત્સવ યોજાશે. ત્યારે ફૂલડોલ ઉત્સવના સુચારુ આયોજન અંગે ખંભાળિયામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયાની…
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર જીલ્લાના બરડા વિસ્તારના તથા દ્રારકા-ખંભાળીયા તરફથી આવતા લોકો માટે પોરબંદરમાં પ્રવેશ માટેનો મુખ્ય માર્ગ એટલે જયુબેલી પુલ.જયુબેલી ચાર રસ્તા અને જયુબેલી પુલ ઉપર સને-૨૦૨૪-૨૫ ના વર્ષ દરમ્યાન ૦૯ જેટલા ફેટલ/ગંભીર અકસ્માતોના બનાવ બનવા પામેલ છે.પોલીસ અધિકારીઓ દ્રારા અકસ્માતો થવાના કારણોનું વિશ્લેષણ કરતાં જ્યુબેલી પુલ ચાર રસ્તા પરથી જણસી ભરી માર્કેટીંગ…
પોરબંદરભારતમાં કોઈપણ સ્ત્રી ભરણ-પોષણનો કેસ કરી શકતી હોય અને નામદાર કોર્ટ પણ ભરણ-પોષણના કેસોમાં માનવતાવાદી અભિગમ રાખી સામાન્ય સંજોગોમાં ભરણ-પોષણનો હુકમ કરતી હોય છે. તે જ રીતે રાણાવાવની કોર્ટમાં કીરતનબેન સુરેશભાઈ શીગડીયા જાતે તેમજ સગીર પુત્રી રીયાના ભરણ-પોષણ માટે તેના પતિ સુરેશભાઈ કાનજીભાઈ શીગડીયા સામે ભરણ-પોષણ મેળવવા માટે કેસ કરેલો હતો અને રાણાવાવની કોર્ટ દ્વારા…
જામ ખંભાળિયા, તા. ૧૦-૦૩-૨૦૨૫ યાત્રાધામ દ્વારકામાં ચાર દિવસ બાદ હોળી – ફુલડોલ ઉત્સવ મનાવવા દૂર દૂરથી પગપાળા, રેલ રોડ રસ્તે લાભો ભાવિકોનો પ્રવાહ દ્વારકા તરફ ફંટાઈ રહ્યો છે. ત્યારે યાત્રીકોને સરળતાથી દર્શન થઈ શકે તે હેતુ યાત્રીકોની સલામતી, સગવડતા, સફાઈ, વ્યવસ્થાની જાળવણી હેતુ વિવિધ વ્યવસ્થા તંત્ર દ્વારા સમન્વય યોજી આગામી તહેવારો…
ઈશ્વરિયા સોમવાર તા.૧૦-૨-૨૦૨૫( તસવીર કથા : મૂકેશ પંડિત ) સમગ્ર વિશ્વ માટે આકર્ષણ એવો વિરાટ મેળો, મહાકુંભમેળો… અખાડા અને સાધુ સંતોનો મેળો… આ મેળામાં ગરીબ અને ધનાઢ્ય સૌ કોઈ ઉમટ્યું છે. સંગમ ક્ષેત્રમાં સ્નાન અને અખાડાનાં દર્શન… વળી કોઈ ખરીદી પણ આ મેળામાંથી શું કરવી.? આ સાથે અંહિનું જળ ભરી જવાનું અને પ્રસાદી લઈ જવાની….