Headlines

ભાવનગરના વરતેજ ચંદ્રજ્યોત ગ્રુપ દ્વારા ‘મોજ મસ્તી મજા કાર્યક્રમ યોજાયો 

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૧૯ ભાવનગરમાં તાજેતરમાં તા. ૧૫/૨/૨૦૨૬ના રોજ વરતેજ સ્થિત ચંદ્રજ્યોત ગ્રુપ  દ્વારા વાર્ષિક મહોત્સવ ‘મોજ મસ્તી મજા-૫’ ભવ્ય રીતે યોજાયો. કાર્યક્રમની શરૂઆતમાં પધારેલા મહેમાનોનું કુમકુમ તિલક અને સ્મરણીય પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ડાન્સ, નાટક અને ભાવુક સ્પીચ દ્વારા સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ‘રંગોત્સવ સેલિબ્રેશન’ માં વિજેતાઓને મેડલ અને ટ્રોફી…

Read More

ભાવનગર ખાતે ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર તથા જિલ્લા માહિતી કચેરી, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ યોજાયો

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૧૯ ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર તથા જિલ્લા માહિતી કચેરી, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે આજે ભાવનગર ખાતે ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ અંતર્ગત “ડિજિટલ યુગમાં બદલાતું સાહિત્ય અને પત્રકારત્વનું સ્વરૂપ” વિષયક એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરના અધેવાડા ખાતે આવેલ જગાભાઇ ગોપનાથ રેસ્ટોરન્ટ ખાતે યોજાયેલ આ સેમિનારમાં  વરિષ્ઠ પત્રકાર  તારકભાઈ શાહે ડિજિટલ…

Read More

શેત્રુંજીડેમ ખાતે માતૃભાષાનાં મહત્વ અને સર્પ જ્ઞાન અંગે વકત્વય યોજાયું

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.19  કન્યા વિધ્યાલય, પાલીતાણા દ્રારા એનએનએસ યુનિટ દ્રારા શેત્રુંજી ડેમ ખાતે આયોજીત શિબિરમાં તા. ૧૩ ફેબ્રુઆરીનાં રોજ માતૃભાષાની મીઠાશ, મહત્વ અને જરુરિયાત અને સાથે સાથે સર્પ વિષયક માહિતી ધર્મ અને વિજ્ઞાનને સાથે સાંકળીને શિક્ષિકા અને સર્પ મિત્ર  રૂપાલી  ચૌહાણે હાઈસ્કૂલની શિબિરાર્થી બહેનોને પોતાનાં વક્તવ્ય દ્રારા પૂરી પાડેલ. હાઈસ્કૂલની વિધ્યાર્થિનીઓએ  પૂરક માહિતી…

Read More

લાખણકા ગામે ખાણ-ખનીજ વિભાગના દરોડા: ગેરકાયદે રેતી ખનનનો પર્દાફાશ

​૭ ચારણા સહિત ૨૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ૭ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર તાલુકાના લાખણકા ગામમાં છેલ્લા લાંબા સમયથી મોટા પાયે ગેરકાયદેસર રીતે રેતી ખનન અને તેને ચાળવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ફરિયાદોને ગંભીરતાથી લઈને ખાણ-ખનીજ વિભાગની ટીમે આજે વહેલી સવારે લાલ…

Read More

સોનગઢ રેલવે સ્ટેશન પર મળેલા નાબાલિક બાળકને રેલવે કર્મચારીઓની સતર્કતાથી મળ્યું સુરક્ષિત સંરક્ષણ

શંભુ સિંહ, ભાવનગર તા. 18 ફેબ્રુઆરી 2026ના રોજ રેલવે સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત સતર્ક ફરજ દરમિયાન સોનગઢ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ક્રમાંક–01 પર ફરજ બજાવતા પોઇન્ટ્સમેન બલવીર મીના ને એક નાબાલિક બાળક શંકાસ્પદ સ્થિતિમાં ફરતો જોવા મળ્યો હતો. પૂછપરછ દરમિયાન બાળક પોતાના વિશે કોઈ સ્પષ્ટ માહિતી આપી શક્યો નહોતો. ત્યારબાદ પોઇન્ટ્સમેન દ્વારા તેને તાત્કાલિક સ્ટેશન માસ્ટર પંકજ…

Read More

​ઘોઘામાં મુસ્લિમ પરિણીતાને કાયદા વિરુદ્ધ ‘ટ્રીપલ તલાક’ આપી કાઢી મુકાતાં પોલીસ ફરિયાદ: જમાતના પ્રમુખ સામે પણ ગંભીર આક્ષેપ : ડફોડફ તલાક તલાક તલાક કહી દીધું અને છુટાછેડાના કાગળ ઉપર પરાણે સહી કરાવી લીધી

​ઘોઘામાં મુસ્લિમ પરિણીતાને કાયદા ‘ટ્રીપલ તલાક’ આપી કાઢી મુકાતા પોલીસ ફરિયાદ: જમાતના પ્રમુખ સામે ગંભીર આક્ષેપ ​ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ; લગ્નના ગણતરીના મહિનાઓમાં જ દહેજ અને અન્ય સ્ત્રી સાથેના સંબંધોના કારણે ત્રાસ આપ્યાનો પરિણીતાનો આરોપ ​ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગર જિલ્લાના ઘોઘા વિસ્તારમાં કાયદા દ્વારા પ્રતિબંધિત ‘ટ્રીપલ તલાક’ (છૂટાછેડા) આપવાનો વધુ એક…

Read More

ભુંભલી ગામે શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ગુરુવારે જામશે ભવ્ય લોક ડાયરો: ચાંદની પટેલ, રવિરાજ ગઢવી, ભોળા આહીર પાઠરશે કંઠના કામણ: સંતો-મહંતો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં થશે હિન્દુ સ્વરાજની ઉજવણી

​ ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર જિલ્લાના ભુંભલી ગામે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ‘શિવાજી રાજે ગ્રુપ (હિન્દુત્વ)’ તથા ‘ભુંભલી ગામ સમસ્ત’ દ્વારા એક ભવ્ય લોક ડાયરાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ ૧૯/૦૨/૨૦૨૬, ગુરુવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે ભુંભલીના શિવાજી ચોક ખાતે આ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. શિવાજી મહારાજના આદર્શો અને હિન્દુ સ્વરાજના…

Read More

નવારતનપરના સરપંચ ગૌતમ બારૈયાનો એટ્રોસિટીની ધમકી વાળા વાયરલ વિડીયો મુદ્દે પલટવાર: “બદનામ કરવાનું ષડયંત્ર બંધ કરો, નહીંતર કાર્યવાહી થશે!”

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર  સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે. નવા રતનપર ગામના સરપંચ ગૌતમ બારૈયા દ્વારા એટ્રોસિટીની ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથેનો વિડિયો ફરતો થયા બાદ, હવે સરપંચે મેદાને આવી દૂધનું દૂધ અને પાણીનું પાણી કર્યું છે. સરપંચે આક્ષેપ કર્યો છે કે આ માત્ર તેમને અને ગ્રામ…

Read More

સાજણાસર પ્રા શાળામાં નિર્મળ જલધારાનું લોકાર્પણ

હરેશ જોષી, સાજણાસરપાલીતાણા તાલુકાના સાજણાસર ગામે મુંબઇ નિવાસી સ્વ. પરમાણંદ શાહ પ્રેરીત મીનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર તરફથી સાડા ચાર હજાર લીટરની ક્ષમતાવાન પીવાના પાણી માટે ‘ નિર્મળ જલધારા ‘ બાંધકામ કરી શાળાને અર્પણ કરેલ છે. જે ખુબ જ આધુનિક અને સ્વચ્છ પાણી પીવા લાયક સુવિધા પ્રાપ્ત થવા બદલ શાળા પરિવાર તથા ગ્રામજનો ખુબ ખુબ આભાર…

Read More

રાજસ્થાન અને ગુજરાતમાં અકાળે મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

હરેશ જોષી, મહુવા બે દિવસ પહેલા રાજસ્થાનના ભીવાડી ખાતે કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતાં ૮ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર ભીવાડી રાજસ્થાન ખાતે એક ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અકસ્માત સર્જાયો હતો અને તે પછી ત્યાં આગ લાગી હતી જેમાં ૮ લોકો માર્યા ગયા હતા. અકાળે અવસાન પામેલા સૌ બિહારના વતની હોવાની વિગતો જાણવા મળી…

Read More