Headlines

ગુજરાતની અદાલતોમાં ઉનાળાની ગરમી અને ઈંધણ બચાવવા વર્ક ફ્રોમ હોમની માંગ કરતા પોરબંદરના એડવોકેટ ભરત લાખાણી

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને સંબોધીને પોરબંદરના એડવોકેટ ભરત બી લાખાણી દ્વારા એક મહત્વની રજૂઆત કરવામાં આવી છે. આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે હાલ સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને સરકાર દ્વારા રેડ એલર્ટ તેમજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. અદાલતોનો સમય સવારના ૧૧ થી સાંજના ૬ વાગ્યા…

Read More

અમદાવાદમાં પ્રકૃતિનો પ્રકોપ: મિની વાવાઝોડા સાથે વરસાદી આફતથી જનજીવન અસ્તવ્યસ્ત

​ધ ગ્રેટ વર્લ્ડ, અમદાવાદ ​અમદાવાદ શહેરમાં આજે ભરઉનાળે અચાનક હવામાન પલટાયું હતું અને શહેરના અનેક વિસ્તારોમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. પશ્ચિમ અને પૂર્વ અમદાવાદના બોડકદેવ, થલતેજ, સેટેલાઇટ, બાપુનગર અને મણિનગર જેવા વિસ્તારોમાં સાંજના સમયે અચાનક કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોરદાર પવન ફૂંકાવા લાગ્યો હતો. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે અનેક જગ્યાએ…

Read More

​કુદરતનો પ્રકોપ: ભારતના 17 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની ‘ઓરેન્જ એલર્ટ’

​ધ ગ્રેટ વર્લ્ડ, નવી દિલ્હી​ ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે એક ગંભીર ચેતવણી જારી કરી છે. પશ્ચિમી વિક્ષેપ અને બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરને કારણે દેશના 17 રાજ્યોમાં આગામી 48 કલાકમાં ભયંકર વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. ઉત્તર ભારતના રાજ્યો જેવા કે પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં ધૂળની ડમરીઓ સાથે વરસાદ પડી શકે છે, જ્યારે ઓડિશા…

Read More

​દિલ્હીવાસીઓને ગરમીથી રાહત: તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો

​ધ ગ્રેટ વર્લ્ડ, નવી દિલ્હી​ ભીષણ ગરમી અને લૂ (Heatwave) નો સામનો કરી રહેલા દિલ્હીવાસીઓ માટે આજની સવાર સુખદ રહી હતી. વહેલી સવારથી જ આકાશમાં કાળા વાદળો છવાયા હતા અને હળવા પવન સાથે ઝાપટાં પડતા તાપમાનમાં અચાનક 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો. સફદરજંગ હવામાન કેન્દ્રના જણાવ્યા મુજબ, મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેશે, જે…

Read More

​અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં માવઠું અને વીજળીના કડાકાની શક્યતા

​ધ ગ્રેટ વર્લ્ડ, અમદાવાદ ​ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતો અને રાજ્યના નાગરિકો માટે ચિંતાજનક આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે 5 થી 8 મે દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં ધૂળની ડમરીઓ ઉડવાની અને…

Read More

નળસરોવર ખાતે પ્રકૃતિ પ્રશિક્ષણ શિબિરમાં જોડાયા ભાવનગરના સ્કાઉટ ગાઈડ વિદ્યાર્થીઓ

વિપુલ હિરાણી   ભાવનગર  તા.૨૧ ગુજરાત સરકાર દ્વારા આયોજિત અને ફોરેસ્ટ ખાતા દ્વારા સંચાલિત નળ સરોવર ખાતે પર્યાવરણ પ્રશિક્ષણ શિબિર તારીખ 14થી 16 માર્ચ દરમિયાન યોજાઇ હતી જેમાં ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાથે જોડાયેલા ધોરણ છ થી નવના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.સરકારનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ, પર્યાવરણ, પક્ષીઓ અને પ્રાણીઓ વિશે માહિતી મેળવે કુદરતના સાનિધ્યમાં…

Read More

બદલાતા વાતાવરણ વચ્ચે ચઢતા પહોરની આહલાદક તસવીર

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૫-૨૦૨૫        સૌરાષ્ટ્રમાં પશ્ચિમે અચાનક ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો છે. જુદા જુદા વિસ્તારોમાં માવઠા સાથે ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે… કમોસમી આગાહીથી જગતનો તાત ખેતરે ચિંતાતુર બન્યો છે, ત્યારે આકાશે દોડતા વાદળોની ભરમાર સાથે સોમવારના સૂર્યોદયની ટ્રેનમાંથી લેવાયેલી ગતિશીલ તસવીર… ફોટો: જીતુ જામ (જામ ખંભાળિયા.)

Read More

ના, તમે નહીં ગણાઓ : રાજ્યમાં સંભવિત તા. 10 થી 13 મે દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી યોજાશે

– રાજ્યમાં 16 મો સિંહ વસ્તી અંદાજ –  – 11 જિલ્લાનો 35 હજાર ચો.કિ.મી. વિસ્તાર ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી સાંકળી લેવાશે –  કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૪-૨૦૨૫           સિંહ, સાવજ, ઊંટિયો વાઘ, બબ્બર શેર, કેસરી, ડાલામત્થો જેવા ઉપનામોથી ઓળખાતા એશિયાઈ સિંહ એ આખા વિશ્વમાં માત્ર ગુજરાતનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર…

Read More

ભાણવડના ભેનકવડમાં ચડી આવ્યો મગર : રેસ્ક્યુ કરાયું

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૫        ભાણવડના વર્તું -2 નજીકના ભેનકવડ ગામમાં ગુરુવારે એક મગર ચડી આવ્યો હતો. આ અંગેની જાણ ગ્રામજનોને થતા આ મગરને જોવા માટે લોકોના ટોળે-ટોળા એકઠા થયા હતા.        ગ્રામજનો દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરાતા વન વિભાગના ફોરેસ્ટર ખીમભાઈ ચાવડા અને એનિમલ લવર્સ ગ્રુપના રેસ્ક્યુઅર તુરંત…

Read More

હરીપરની સરકારી શાળામાં આંતરરાષ્ટ્રીય વન દિવસ ઉજવાયો

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૩-૨૦૨૫       ખંભાળિયા તાલુકાના હરીપર ગામની સરકારી તાલુકા શાળામાં શુક્રવારે આંતરરાષ્ટ્રીય વન દિવસની સુંદર રીતે ઉજવણી કરવામાં આવી હતી. અહીં રેન્જ ફોરેસ્ટ ઓફિસર જી.કે. ડાંગર તેમજ તેમની ટીમ અને હરીપર તાલુકા શાળાના આચાર્ય કાળુભાઈ ગોજીયા સાથે શાળા પરિવાર દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી, બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ,…

Read More