ખંભાળિયાના છાશ કેન્દ્રમાં આવતીકાલે વધુ એક સેવા પ્રવૃત્તિ
– 165 પરિવારોને હાફુસ કેરી અને પેંડાનું થશે વિતરણ – જામ ખંભાળિયા, તા. ૨૬-૦૫-૨૦૨૬ ખંભાળિયામાં સલાયા ગેઈટ પાસે આવેલી ગોવર્ધનનાથજીની જૂની હવેલી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળાના પ્રારંભથી અનેક જરૂરિયાતમંદ તેમજ મધ્યમ વર્ગના પરિવારોને નિયમિત રીતે વિના મૂલ્યે છાશનું વિતરણ કરવામાં આવે છે. તાજેતરમાં આ વિતરણનો લાભ લેતા 165…
