ખંભાળિયા મહાજનની ખાસ બેઠક યોજાઈ: નવા ટ્રસ્ટીઓની નિમણૂંક
– નવા ટ્રસ્ટીઓને જ્ઞાતિજનો દ્વારા આવકાર – જામ ખંભાળિયા, તા. ૧૩-૦૬-૨૦૨૬ શ્રી ખંભાળિયા લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા ગતરાત્રે નવા ટ્રસ્ટીઓની નિમણૂંક અર્થે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ખંભાળિયામાં બેઠક રોડ પર આવેલી નવી લોહાણા મહાજન વાડી ખાતે લોહાણા મહાજનના વર્તમાન ટ્રસ્ટી પ્રતાપભાઈ દત્તાણીની અધ્યક્ષતામાં યોજાઈ ગયેલી આ મિટિંગમાં મોટી સંખ્યામાં જ્ઞાતિના આગેવાનો તથા…
