પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ અભિયાન : ગાયત્રી મંદિર પાસે ૨૯ વૃક્ષોનું વાવેતર
મ્યુનિસિપલ કમિશ્નરશ્રીના માર્ગદર્શનમાં શહેરને હરિયાળું બનાવવા મનપાનો સરાહનીય પ્રયાસ ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરને વધુ હરિયાળું અને પર્યાવરણમૈત્રી બનાવવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત ગાયત્રી મંદિર નજીક રોડ પર આવેલા ખુલ્લા પ્લોટમાં વિવિધ જાતિના કુલ ૨૯ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.મહાનગરપાલિકા દ્વારા કાયજેલીયા, વડલા, પારસપીપળા, પીપળો,…
