ભાણવડ નજીક રીક્ષા અકસ્માતમાં યુવાનનું મૃ ત્યુ
જામ ખંભાળિયા, તા. ૨૩: ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતા રાજુભાઈ ગોવિંદભાઈ સોલંકી નામના 35 વર્ષના યુવાન ગત તા. 18 ના રોજ જી.જે. 10 યુ. 8858 નંબરના છકડો રીક્ષામાં બેસીને જઈ રહ્યા હતા. ત્યારે ભાણવડથી આશરે 6 કિલોમીટર દૂર ભેનકવડ વિસ્તારમાં પહોંચતા આ છકડા રિક્ષાના ચાલક વિજય રાજુભાઈ પરમારએ પોતાનો છકડા રીક્ષા પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવી,…
