Monday July 28, 2025

રાજકોટ પી.ડી.યુ મેડીકલ કોલેજમાં ન્યુરોસર્જનની નિમણુંક કરતી સરકાર

ખાલી જગ્યા ભરાતા ગરીબ દર્દીઓને મગજની બિમારી સબબ પડતી મુશ્કેલીઓ દુર થશે : કુંવરજી બાવળીયા રાજકોટસમગ્ર સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ ખાતે આવેલી પંડીત દિનદયાળ ઉપાધ્યાય સરકારી હોસ્પિટલમાં મગજની બિમારી સબબ સારવાર ન્યુરો સર્જનની ખાલી જગ્યાના કારણે મળતી નહી, ખાલી જગ્યા ભરવા બાબતે લાંબા સમયથી માંગણી થતી હતી આ પ્રશ્ને જસદણ-વિંછીયા વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી […]

ખેલ મહાકુંભ ૩.૦: રાજકોટમાં ઝોન-૧ તથા ઝોન-૨ની સ્પર્ધામાં ૨૮૧ રમતવીરો વિજેતા

ઝોન-૧માં ૧૪૪ જ્યારે ઝોન-૨માં ૧૩૭ સ્પર્ધકો એકથી ત્રણ ક્રમે વિજેતા બન્યા રાજકોટ, તા. ૭ જાન્યુઆરી ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત રાજકોટ એથ્લેટિક્સ ગ્રાઉન્ડમાં ગત રોજ યોજાયેલી ઝોન-૧ તથા ઝોન-૨ની વિવિધ સ્પર્ધાઓમાં કુલ મળીને ૨૮૧ રમતવીરો વિજેતા બન્યા છે. જેમાં ઝોન-૧માં ૧૪૪ રમતવીરો જ્યારે ઝોન-૨માં ૧૩૭ ખેલાડીઓએ એકથી ત્રણ ક્રમમાં આવ્યા છે.ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકામાં […]

સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ

ગુજરાતને સ્પર્શતા રાજ્યની બહાર થતા ક્રિકેટ સટ્ટા, ડબ્બા ટ્રેડિંગ, ડ્રગ્સ, પ્રોહિબિશન, જુગાર અને કબુતરબાજી જેવા ગુનાઓની સ્વાયત્ત તપાસ થઇ શકશે સ્ટેટ મોનિટરિંગ સેલને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયનું સીધું માર્ગદર્શન મળશે તેમજ તપાસમાં પણ ગુપ્તતા જળવાઇ રહેશે ગાંધીનગરરાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગે ગુજરાતમાં […]

હ્યુમન મેટાન્યુમોવાઈરસ (HMPV) થી ગભરાવવાની જરૂર નથી, સાવચેતી જરૂર રાખીએ – “હ્યુમન મેટાન્યુમોવાઈરસ (HMPV) એ કોઈ નવો વાઈરસ નથી, અઢી દાયકાથી આ વાઈરસની ઓળખ થઈ છે”

રાજ્યનો આરોગ્ય વિભાગ સચેત: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જામ ખંભાળિયા, તા. ૦૬-૦૧-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા)

બેટ દ્વારકામાં પૌરાણિક કેશવરાયજીના મંદિરને હટાવવા તંત્રે નોટીસ ફટકારતા પુષ્કર્ણા બ્રાહ્મણોની હાઈકોર્ટમાં ફરીયાદ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા બેટ દ્વારકામાં કેશવરાયજી મંદિરના દબાણને હટાવવા તંત્રની નોટીસ મળતા પુષ્કર્ણા બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ દ્વારા હાઈકોર્ટમાં ફરીયાદ કરાઈ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે. બેટ દ્વારકામાં હનુમાન દાંડી જવાના માર્ગે શંખ સરોવર પાસે કૃષ્ણ ભગવાનના જ એક રૂપ એવા કેશવરાયજીનું પૌરાણિક મંદિર મુખ્ય રસ્તાથી 50 મીટર અંદરની તરફ આવેલું છે. આ મંદિરથી ગૌચરની […]

પોરબંદર પોલીસે લોકોના વાહનો ઉપર રેડિયમ રિફ્લેકટર લગાવ્યા

પોરબંદરપોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન અનુસાર માર્ગ સલામતી માસ ની ઉજવણી નિમિત્તે આજ રોજ પોરબંદર બોખિરા ત્રણ માઈલ ટ્રાફિક અવરનેશ કરવામાં આવેલ જેમાં વાહન અકસ્માત અટકાવવાના ઉપાયો માં વાહન માં રેડિયમ રિફલેકટર લગાવવામાં આવેલ તેમજ વાહન ચાલકો ને મોટર વ્હીકલ એક્ટ અને ટ્રાફિક ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સમજ કરવામાં આવેલ.

મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે આર્ટ ફ્રોમ વેસ્ટના વર્કશોપ સમ્પન્ન

પોરબંદરકલાનગરી પોરબંદરમાં પોરબંદર મહાનગરપાલિકા તથા ઇનોવેટીવ આર્ટિસ્ટ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે ૫ મી જાન્યુઆરીનારોજ પોરબંદરની વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિ વિકસે એવા ઉમદાહેતુથી મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે આર્ટ ફ્રોમ વેસ્ટના વર્કશોપનું આયોજન કરવામાં આવેલ. પી.એમ.જવાહર નવોદય વિદ્યાલયના આર્ટ ટીચર રણજીતસિંહ સિસોદિયા દ્વારા વિદ્યાર્થીઓને આ વર્કશોપમાં માર્ગદર્શન આપવામાં આવેલ. પોરબંદરની વિવિઘ શાળા કોલેજના 45 જેટલા […]

માઈધાર લોકવિદ્યાલયમાં સાહસ દોડનું આયોજન: 300 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

મુકેશ પંડિત, માઇધાર સુખલાલજી લોકવિદ્યાલય માઇધાર ખાતે સાહસદોડનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિદ્યાર્થીઓમાં સાહસિક પ્રવૃત્તિ પ્રત્યે રસ જાગૃતિ થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં શાળાના 300 બાળકો અને પંડિત સુખલાલજી લોક વિદ્યાલય માઈધારના સમગ્ર સ્ટાફે પણ રસપૂર્વક ભાગ લીધો હતો. સવારે 8:00 કલાકે BSF ના જવાન ભાવેશભાઈ ડાંગર હસ્તે બાળકોને લીલી ઝંડી આપી […]

પોલીસ કમિશનરની ઉપસ્થિતમા હોલી સેન્ટ સ્કૂલમા ટ્રાફિક સાઈનેજના બોર્ડનું લોકાર્પણ થયું: રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો

રાજકોટરાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત પોલીસ કમિશનરશ્રી બ્રિજેશ કુમાર ઝાની ઉપસ્થિતમા હોલી સેન્ટ સ્કૂલમા રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો.ડી.સી.પી.ટ્રાફિક શ્રી પૂજા યાદવ તેમજ એ.સી.પી. શ્રી જે. બી. ગઢવી દ્વારા હોલી સેન્ટ સ્કૂલમા બાળકોને ટ્રાફિક અવેરનેસ અને ટ્રાફિકના નિયમો બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આર.ટી.ઓ. અધિકારી શ્રી કેતન ખપેડ એ બાળકોને ગુડ સેમરીટર્ન બાબતે […]

Back to Top