Headlines

ખંભાળિયાના દાતા ગામે કૂવામાં પડેલા શ્વાનનું રેસ્ક્યુ કરાયુંજામ

ધ ગ્રેટ વર્લ્ડ,ખંભાળિયા ખંભાળિયા – જામનગર માર્ગ પર આવેલા દાતા ગામના વાડી વિસ્તારમાં એક શ્વાન અકસ્માતે કૂવામાં ખાબકી પડ્યો હતો. આ ઘટનાની જાણ સ્થાનિક રહીશો દ્વારા અહીંની જાણીતી સેવા સંસ્થા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને કરવામાં આવી હતી.જેથી સંસ્થાના કાર્યકરો તાત્કાલિક આ સ્થળે દોડી ગયા હતા અને લાંબી જહેમત સાથે કૂવામાં ઉતરીને કૂતરાનું રેસ્ક્યૂ કામગીરી હાથ…

Read More

જામનગરના રૂ. સવા કરોડના સાયબર ફ્રોડના ગુનામાં આરોપી જામીન મુક્ત

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૫-૨૦૨૬       મધ્ય પ્રદેશ રાજ્યના બક્ષીપુરના રહીશ રામજી કોમદસિંઘ લોઢી સામે જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં થોડા સમય પૂર્વે રૂપિયા 1.26 કરોડના સાયબર ફ્રોડની ફરિયાદ અંગેનો ગુનો નોંધાયો હતો. જેને અનુલક્ષીને જામનગર સાયબર ક્રાઇમ પોલીસે આરોપીની અટકાયત કરી હતી.        આ પ્રકરણમાં આરોપીએ જામનગરની અદાલતમાં જામીન ઉપર મુક્ત…

Read More

ખંભાળિયામાં તા. 19 એપ્રિલના રોજ પરશુરામ જયંતિની થશે ભવ્ય ઉજવણી

– વિવિધ આયોજનો માટે ખાસ બેઠક યોજાઈ – જામ ખંભાળિયા, તા. ૩૧-૦૩-૨૦૨૬       ખંભાળિયામાં સારસ્વત જ્ઞાતિની બ્રહ્મપુરી ખાતે બ્રહ્મ સમાજ દ્વારા આગામી તારીખ 19 એપ્રિલના રોજ અખાત્રીજના શુભ દિવસે આરાધ્ય શ્રી પરશુરામ ભગવાનના જન્મોત્સવ કાર્યક્રમનું સુચારૂ આયોજન કરવા માટે ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમસ્ત બ્રહ્મ સમાજના હોદેદારો તેમજ બ્રહ્મ સમાજના…

Read More

ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણી વિવાહ સત્કાર સમારોહ

– હર્ષદ (ગાંધવી) તથા ભોગાત પહોંચેલી શોભાયાત્રાનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું ધ ગ્રેટ વર્લ્ડ,જામ ખંભાળિયા      માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ તથા રુકમણીજીના વિવાહનો પ્રસંગ પૂર્ણ થતા દ્વારકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણીજીના સત્કાર સમારોહ શોભાયાત્રાનો આજે આરંભ થયો હતો. માધવપુર ઘેડથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી (હર્ષદ) ખાતે પહોંચેલી શોભાયાત્રાનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું…

Read More

યાત્રાધામ દ્વારકા શહેર વિસ્તારમાં રખડતા ઢોર સામે તંત્રની સધન કાર્યવાહી

– નગરપાલિકાનો દ્વારા 700થી વધુ ઢોરને ગૌશાળામાં ખસેડાયા – ધ ગ્રેટ વર્લ્ડ,જામ ખંભાળિયા       યાત્રાધામ દ્વારકામાં ભક્તોની વધતી આવનજાવન અને શહેરની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને દ્વારકા નગરપાલિકા દ્વારા રખડતા ઢોર સામે સધન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં મુખ્ય રસ્તાઓ તથા ખાસ કરીને દ્વારકાધીશ મંદિર આસપાસ દરરોજ હજારો ભક્તો દર્શન માટે આવતા હોય છે….

Read More

ગુજરાતમાં કમોસમી વરસાદની આફત: હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો ચિંતિત

​ધ ગ્રેટ વર્લ્ડ, અમદાવાદ ​ગુજરાતમાં ઉનાળાના આકરા તાપ વચ્ચે કમોસમી વરસાદ એટલે કે ‘માવઠા’ની આગાહીએ ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. અમદાવાદ સ્થિત હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 24 થી 48 કલાક દરમિયાન રાજ્યના અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને છોટા ઉદેપુર જેવા જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર…

Read More

​ભાવનગરમાં પરંપરા અને વિજ્ઞાનનો અનોખો સંગમ: ઇકો-ફ્રેન્ડલી ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર શહેરમાં આ વર્ષે ગણેશ ચતુર્થીની ઉજવણી માત્ર ધાર્મિક આસ્થા પૂરતી સીમિત ન રહેતા, વિજ્ઞાન અને પર્યાવરણ જાળવણીના એક ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે ઉભરી આવી છે. શહેરના વિવિધ પંડાલોમાં સ્થાપિત કરવામાં આવેલી ગણેશજીની પ્રતિમાઓમાં વિજ્ઞાનના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને ભક્તોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ‘સાયન્સ એન્ડ સ્પિરિચ્યુઆલિટી’…

Read More

​ભાવનગરમાં પરંપરા અને વિજ્ઞાનનો અનોખો સંગમ: ઇકો-ફ્રેન્ડલી ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર શહેરમાં આ વર્ષે ગણેશ ચતુર્થીની ઉજવણી માત્ર ધાર્મિક આસ્થા પૂરતી સીમિત ન રહેતા, વિજ્ઞાન અને પર્યાવરણ જાળવણીના એક ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે ઉભરી આવી છે. શહેરના વિવિધ પંડાલોમાં સ્થાપિત કરવામાં આવેલી ગણેશજીની પ્રતિમાઓમાં વિજ્ઞાનના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને ભક્તોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ‘સાયન્સ એન્ડ સ્પિરિચ્યુઆલિટી’…

Read More

ખંભાળિયામાં ભાજપ દ્વારા પ્રમુખ, ઉપપ્રમુખ પદ માટે જિલ્લા સંકલન બેઠકમાં મહત્વના નામોની ચર્ચા કરાઈ

– અનામત બેઠક હોવાથી જિલ્લા પંચાયતમાં એકમાત્ર ઉમેદવારનું નામ ચર્ચામાં – – સાંસદ, ધારાસભ્યો વિગેરેની ખાસ ઉપસ્થિતિ – જામ ખંભાળિયા,(કુંજન રાડિયા)       દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં યોજાઈ ગયેલી વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો મોટાભાગની બેઠકોમાં હાથ ઉપર રહ્યો છે. ત્યારે જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં આગામી દિવસોમાં સત્તારૂઢ થનારા પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના…

Read More

નયારા એનર્જી દ્વારા ખંભાળિયા અને જામનગરની સરકારી હોસ્પિટલને રૂ. 84 લાખના તબીબી ઉપકરણો અપાયા

– 30 મહત્વપૂર્ણ ઉપકરણો બંને જિલ્લામાં આરોગ્ય સંભાળ માળખાને વધારશે – જામ ખંભાળિયા, કુંજન રાડિયા         આંતરરાષ્ટ્રીય સ્તરની એકીકૃત ડાઉનસ્ટ્રીમ એનર્જી અને પેટ્રોકેમિકલ્સ કંપની નયારા એનર્જીએ તેના ચાલુ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સી.એસ.આર.) પ્રયાસોના ભાગ રૂપે ખંભાળિયામાં સરકારી સિવિલ હોસ્પિટલ અને જામનગરમાં શ્રી ગુરુ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલને રૂ. 84 લાખના તબીબી ઉપકરણોની સહાય…

Read More