Headlines

કુતિયાણાના ૨૦૨૧ના અજાણ્યા આઘેડ પુરુષના મર્ડરનો ભેદ ઉકેલી આરોપી અરજણ “બીડી”ને પકડી પાડતી પોરબંદર એલ.સી.બી.

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરપોરબંદર જીલ્લામાં ગઈ તા.૧૬/૦૫/૨૦૨૧ ના રોજ ધુવાળા થી ધુવાળા ગામના પાટીયા જતા રસ્તે તળાવની સામે સીમ વિસ્તારમાં એક અજાણ્યા પુરુષ (ઉ.વ.૪૮)ની લાશ મળી આવેલ હોય જે અજાણ્યા પુરુષની લાશ બાબતે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં પ્રથમ અમૌત નં. ૧૨/૨૦૨૧ સી.આર.પી.સી. કલમ ૧૭૪ મુજબ રજી. થયેલ જેમાં મરણજનારની લાશનું પોસ્ટમોર્ટમ થયા બાદ પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા…

Read More

પોરબંદરમાં વિશ્વાસઘાત-છેતરપિંડી કરી જમીન પડાવનાર 3 શખ્સોને પકડી પાડતી પોલીસ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરવર્ષ ૨૦૧૩થી વર્ષ ૨૦૧૭ સુધીમાં આરોપીઓએ ગુનાહિત કાવતરે રચી ફરિયાદીના પતિની જમીનનો તેના કુટુંબી ભાઈઓ પાસેથી પરત અપાવવાનો વિશ્વાસ અપાવી જમીનનો કબ્જો ખાલી કરાવડાવી ખોટા દસ્તાવેજો બનાવી જમીન વચો નાખી ફરિયાદી તથા તેના પતિ સાથે છેતરપિંડી કરવા બાબત ઉધ્યોગનગર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૮૦૧૦૨૬૦૦૪૯/૨૦૨૪ IPC કલમ- ૪૦૮, ૪૨૦, ૪૦૬(૨), ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી), ૧૧૪…

Read More

ભાવનગરમાં મહિલા પોલીસ કર્મચારીને ધાક-ધમકીઓ આપી વારંવાર બળાત્કાર ગુજારનાર સિહોરના લુખ્ખા-લંતરિયા સામે આખરે ગંગાજળિયા થાણે FIR

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગરભાવનગરમાં એક મહિલા પોલીસ કર્મચારીને વિવિધ પ્રકારનું દબાણ કરીને તેના પર એક લુખ્ખા શખ્સે વારંવાર બળાત્કાર કર્યો હોવાની ઘટના પોલીસ ફરિયાદના રૂપમાં બહાર આવી છે. જાણવા એવું મળી રહ્યું છે કે આરોપી શખ્સ સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલા પોલીસ કર્મચારી સાથે મિત્ર રૂપે સંપર્કમાં આવ્યો હતો અને ત્યાર પછી આ મિત્રતાને અન્ય રૂપમાં…

Read More

નવારતનપર ગ્રામ પંચાયતના બે સભ્યો ગેરલાયક : 3 સંતાન ધરાવનાર છગન દયાળ બારૈયાને “કટુ-વચન” કેમ કહેતા નથી સરપંચ? : પંચાયત સદસ્ય હોવા છતાં સરકારી જમીનમાં દુકાન ચણીને દબાણ કરનાર પ્રવીણ મકવાણાને સરપંચ શા માટે હટાવતા નથી? અ-સભ્યો મામલે સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત શા માટે નહીં?

નારન બારૈયા, નવારતનપર, 20 જાન્યુઆરી,2026ભાવનગર તાલુકાના નવા રતનપરમાં નિયમોને નેવે મૂકીને રૂપિયા બે લાખના ખર્ચે બનેલા બે અવેડા મુદ્દે સરપંચ ગૌતમ બારૈયા અને ઉપસરપંચ ધર્મેશ બારૈયાના ભાઈ અલ્પેશ બારૈયા વચ્ચે મિલી ભગત હોવાની અને પેમેન્ટ મામલે બંને વચ્ચે કોઈ “વહીવટ” થઈ ગયો હોવાની શંકાઓ સેવાઈ રહી છે ત્યારે જ સરપંચ ગૌતમ બારૈયા પોતાની બોડીના બે…

Read More

પોરબંદરમાં ટુર પેકેજના નામે લોકોને 3.50 લાખના શીશામાં ઉતારનાર અમદાવાદની નેહાને લોકઅપમાં ઉતારતી એલસીબી

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરપોરબંદરમાં ૨૦૨૨ના વર્ષમાં કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારની કંસાર હોટલના મીટીંગહોલમાં લોકોને ખોટા ટુર પેકેજની સ્કીમની લાલચ આપી છેતરપીડી કરવાના ગુનામાં છેલ્લા ૪ વર્ષથી લાલશાહીથી નાસતા ફરતા આરોપી બહેનને અમદાવાદ ખાતેથી પકડી પાડી પોરબંદર એલ.સી.બી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર પોરબંદરની કમલાબાગ પોલીસના છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલ…

Read More

ભાણવડમાં બે મિત્રોને ગાળો ભાંડી, મારી નાખવાને ધમકી સબબ ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૧-૨૦૨૬ ખંભાળિયા નજીક બાઈક અકસ્માતમાં પરપ્રાંતિય યુવાનનું મૃત્યુ      ખંભાળિયા – લાલપુર હાઈવે પર અત્રેથી આશરે પાંચ કિલોમીટર દૂર એક મંદિર પાસેથી જી.જે. 10 બી.ક્યુ. 6708 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા મધ્ય પ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના માનવર તાલુકાના રહીશ એવા સરવનભાઈ ભગવાનભાઈ ડાવર નામના 38 વર્ષના યુવાને પોતાનું મોટરસાયકલ…

Read More

રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે ખંભાળિયામાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

– એ.બી.વી.પી. દ્વારા આયોજન – જામ ખંભાળિયા, તા. ૧૮-૦૧-૨૦૨૬      ખંભાળિયામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીના ભાગ રૂપે “સ્વામી વિવેકાનંદ યુવા કપ 2026” નું આયોજન કરવામાં આવ્યું હતું.      આ અંતર્ગત ખંભાળિયા તાલુકાના વડાલીયા સિંહણ ખાતે આવેલ વછરાજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. જેમાં ખંભાળિયા…

Read More

બેટ દ્વારકામાં દેવસ્થાન સમિતિના નિર્ણય સામે તીર્થ પુરોહિતો દ્વારા કાળી પટ્ટી સાથે વિરોધ

– 25 દિવસથી યજમાનવૃત્તિ કરતા બ્રાહ્મણો આવક વિહોણા – કુંજન રાડિયા, જામ ખંભાળિયા        બેટના દ્વારકાધીશ મંદિરમાં દેવસ્થાન સમિતિ દ્વારા યજમાનવૃત્તિ કરનારા બ્રાહ્મણોને પ્રવેશ નિષેધના નિર્ણયને 25 દિવસ થવા છતાં ઉકેલ ન આવતા બ્રાહ્મણો દ્વારા કાળી પટ્ટી બાંધી દેવસ્થાન સમિતિના નિર્ણયનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.      આજરોજ બેટ દ્વારકાધીશ મંદિર નજીક…

Read More

ખંભાળિયામાં રૂ 24 હજાર સાથે જુગાર રમતી પાંચ મહિલાઓ ઝડપાઈ: સોનુ ના ઘરમાં રમાઈ રહ્યો હતો જુગાર

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૧-૨૦૨૬ ખંભાળિયાના વૃદ્ધને હૃદયરોગનો જીવલેણ હુમલો        ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં આવેલી આંબાવાડી ખાતે રહેતા નાનજીભાઈ પ્રેમજીભાઈ કણજારીયા નામના સતવારા વૃદ્ધને ગઈકાલે રવિવારે પોતાના રહેણાંક મકાનમાં હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ જતીનભાઈ નાનજીભાઈ કણજારીયાએ અહીંની પોલીસને કરી છે.  _____________________________________________________________________________ ખંભાળિયામાં જુગાર રમતા સાત…

Read More

વિવેકાનંદ વિદ્યાધામની જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સેલેન્સની શાળાનો પ્રવાસ યોજાયો

હરેશ જોષી, કુંઢેલી વિવેકાનંદ વિદ્યાધામની જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સેલેન્સ દ્વારા વિદ્યાર્થીઓ પ્રાકૃતિક, ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોને પ્રત્યક્ષ નિહાળી તેમના વિશે માહિતગાર થઈ શકે તેવા હેતુસહ પ્રાચી,સોમનાથ,ભાલકાતીર્થ, જુનાગઢ (ગીરનાર,ઉપરકોટ, સક્કર બાગ, દામોદર કુંડ,તળેટી), સત્તાધાર, રૂપલધામ રામપરા(ગીર),ધારી (ગળધરા ખોડિયાર, આંબરડી સફારી પાર્ક) અને તુલસીશ્યામ એમ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ત્રી-દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવાસ…

Read More