Headlines

પુત્રની સગાઈ થતી ન હોવાથી કલ્યાણપુરના આધેડે જિંદગી ટૂંકાવી

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૫          કલ્યાણપુરના પાદરવાડી સીમ વિસ્તારમાં રહેતા રાજશીભાઈ સાજનભાઈ ડાગર નામના 55 વર્ષના આહિર આધેડે પોતાની વાડીના શેઢામાં પાકમાં છાંટવાની જંતુનાશક ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.         મૃતક રાજશીભાઈ lના પુત્ર લખમણભાઈની સગાઈ થતી ન હોવાથી આ અંગેની ચિંતામાં તેમણે ઉપરોક્ત પગલું ભર્યું…

Read More

22મી ફેબ્રુઆરીથી 27મી ફેબ્રુઆરી દરમિયાન અમરેલી-જૂનાગઢ વચ્ચે દોડશે “મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ” ટ્રેન

જૂનાગઢમાં યોજાનારા “મહાશિવરાત્રી મેળા” માટે પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિયોની સુવિધા માટે 22.02.2025 થી 27.02.2025 સુધી મીટરગેજ સેક્શનમાં અમરેલી અને જૂનાગઢ સ્ટેશનો વચ્ચે “મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ” ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:-  મીટરગેજ “મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન” અમરેલી-જૂનાગઢ-અમરેલી અમરેલીથી…

Read More

પોરબંદર ચોપાટી ગુજરી બજારમાંથી રોકડ ભરેલું પર્સ મળ્યું, અસલ માલિકને સંપર્ક કરવા પોલીસની અપીલ

​ ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદરના સુપ્રસિદ્ધ ચોપાટી વિસ્તારમાં આવેલ ગુજરી બજારમાંથી આજે એક પ્રામાણિકતા અને તંત્રની સતર્કતાનો કિસ્સો સામે આવ્યો છે. આજરોજ તારીખ ૨૨/૦૩/૨૦૨૬ ને રવિવારના રોજ બપોરે આશરે ૧૨:૩૦ વાગ્યાની આસપાસ બજારમાં ખરીદી દરમિયાન એક નાનું પર્સ મળી આવ્યું હતું. ​પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ પર્સમાં રોકડ રકમ રહેલી છે. બજારમાં…

Read More

ધારડીના પાટીયે કાર અને આખલાની ટક્કર: એક બાળક અને આખલાનું મોત

તળાજા : ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ધારડી ગામના પાટીયે એક કાર અને આખલા વચ્ચે ટક્કર થઈ જતાં આ બનાવવામાં આખલાનું અને કારમાં રહેલ એક બાળકનું મોત થયું હોવાની ખબર આવી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર એક મુસ્લિમ અગ્રણી તેમની કાર લઈને પોતાના કામે જઈ રહ્યા હતા ત્યારે કારની ટક્કર એક આખલા સાથે થઈ ગઈ હતી…

Read More

લલિતકલા અકાદમી દ્વારા આયોજિત ચિત્ર પ્રદર્શનમાં નગરના સ્થાપત્યોને ચિત્રકારોએ કેનવાસ પર કંડાર્યા

કુંજન રાડિયા, જામનગર, તા. ૨૪-૦૩-૨૦૨૫         ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગરના હેઠળની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રાજય કલા સ્પર્ધામાં ચિત્રકામ વિભાગમાં વિજેતા થયેલ કલાકારોના ચિત્રોનું શહેરના ટાઉન હોલ ખાતે પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું.તા. 22 અને 23 માર્ચના બે દિવસ યોજાયેલા આ પ્રદર્શનનો બહોળી સંખ્યામાં જામનગરવાસીઓએ લાભ…

Read More

ભાવનગરના હેમલત્તાબેન મકવાણાનું નિધન

વિપુલ હિરાણી દ્વારાભાવનગર તા.૨૨ભાવનગર નિવાસી દેસાઈ સઈ સુથાર સ્વ. જેન્તીભાઈ સવજીભાઈ મકવાણા ના ધર્મપત્ની ગં.સ્વ. હેમલતાબેન જેન્તીભાઈ મકવાણા (ઉંવર્ષ ૭૬) તેઓ ૨૨/૦૨/૨૦૨૬ ના રોજ રામચરણ પામેલ છે તેઓ સતિષભાઈ,જીજ્ઞાબેન રમેશકુમાર ગોહેલ તથા પ્રીતિબેન હેમંતકુમાર સોલંકી (વરતેજ) ના માતૃશ્રી તે હસુમતીબેન, સ્વ. કિશોરભાઈ, જગદીશભાઈ, જ્યોતિબેન ચંદ્રકાંત રાઠોડ ના ભાભી થાય તે કુંદનબેન તથા ઇન્દુબેન ના જેઠાણી…

Read More

Trump Effect: ભાવનગર વાળંદ સમાજના આગેવાનોની ભાજપના નવનિયુક્ત શહેર પ્રમુખ સાથે બેઠક યોજાઈ

વિપુલ હિરાણી, ભાવનગર તા.૬સમસ્ત વાળંદ સમાજ ભાવનગર દ્વારા શહેર ભાજપ ના નવ નિયુક્ત અધ્યક્ષ કુમારભાઈ શાહ સાથે મિટિંગ યોજાય હતી. જેમાં આગેવાનોએ પ્રમુખ ને  બુકે આપી શાલ ઓઢાડી અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. શહેર ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી કાર્યક્રમમાં સમસ્ત વાળંદ સમાજના અધ્યક્ષ મનહરભાઈ રાઠોડ, પ્રમુખ પરેશભાઈ ચૌહાણ, સિનિયર જ્ઞાતિ અગ્રણી રાજુભાઈ પરમાર,…

Read More

ખંભાળિયામાં પાલિકા તંત્ર દ્વારા મિલકતોની થશે ચતુર્વર્ષિય આકારણી: કામગીરીમાં સહયોગ આપવા નગરજનોને તંત્રનો અનુરોધ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫        ખંભાળિયા નગરપાલિકાના હદ વિસ્તારમાં મિલકત ધરાવતા આસામીઓની મિલકત સંદર્ભે સરકારના નિયમ મુજબ ચતુર્વર્ષિય આકારણી કરવામાં આવનાર છે. આથી તમામ મિલકતોની હાથ ધરાનાર આ ચતુર્વર્ષિય આકારણીની કામગીરીમાં રોકાયેલા સરવેની ટીમના કર્મચારીઓ તેમજ અધિકારીઓને નગરજનો દ્વારા તેમની મિલકતની યાદી તથા જરૂરિયાત મુજબના મિલકતોના આધાર-પુરાવા માટે જે-તે દુકાન, રહેણાંક કે ઓફિસમાં…

Read More

લોંગડીની જનકપુરી વિદ્યાલયમાં માતૃભાષા દિવસની ઉજવણી

હરેશ જોષી, લોંગડી ગુજરાત સાહિત્ય પરિષદ અને સૌરાષ્ટ્ર સાહિત્ય સભા ના સહયોગથી જનકપુરી વિદ્યાલય લોંગડી માં માતૃભાષા દિવસ ઉજવાયેલ. જેમાં કવિ વિજય રાજ્યગુરુ,ડો.પ્રણવ ઠાકર , રાજીવ ભટ્ટ દ્વારા કાવ્યવચન અને માતૃભાષા મહત્વ રજૂ થયેલ.પુસ્તક પ્રદર્શન પણ યોજાયેલ.શાળા ઇન્ચાર્જ ઈમ્તિયાઝ પઠાણ દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવેલ.

Read More

મોરબીના સુદર્શન સેતુ પર ગરબા રમી, વિડીયો અપલોડ કરવા સબબ મહિલા સામે કાર્યવાહી

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૩-૨૦૨૬ દ્વારકામાં જૂના મનદુઃખનો ખારા રાખી, પ્રૌઢ પર ત્રણ શખ્સોનો હુમલો         દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં શાંતિનગર ખાતે રહેતા જુમાભાઈ હુસેનભાઈ ભેસલીયા નામના 55 વર્ષના પ્રૌઢ શનિવારે બજારમાંથી તેમના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે જુના મનદુઃખનો ખાર રાખીને મહંમદહનીફ ઈશા ભેસલીયા, સબીર ગુલામ તથા સરફરાઝ તૈયબ ભેસલીયા નામના ત્રણ…

Read More