Headlines

દ્વારકાધીશ મંદિરમાં ગુલાલની છોળો સાથે ધર્મમય માહોલ

– ભાવિકોમાં ફુલડોલનો ઉત્સાહ ચરમસીમાએ – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬         યાત્રાધામ દ્વારકામાં ફૂલડોલ મનાવવા આવી પહોંચેલા ભાવિકોની ભીડમાં કાળિયા ઠાકોર સંગ ફુલડોલ મનાવવાનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. ત્યારે દ્વારકાધીશ મંદિરના નિજ મંદિરમાં હોળાષ્ટકના સ્થાપનથી આજપર્યંત ભગવાન દ્વારકાધીશજીની સન્મુખ આરતીમાં શ્રુંગાર આરતી તથા સાંજે સંધ્યા આરતીમાં ભગવાન દ્વારકાધીશજીને હજારો ભાવિકોની…

Read More

​ઘોઘામાં મુસ્લિમ પરિણીતાને કાયદા વિરુદ્ધ ‘ટ્રીપલ તલાક’ આપી કાઢી મુકાતાં પોલીસ ફરિયાદ: જમાતના પ્રમુખ સામે પણ ગંભીર આક્ષેપ : ડફોડફ તલાક તલાક તલાક કહી દીધું અને છુટાછેડાના કાગળ ઉપર પરાણે સહી કરાવી લીધી

​ઘોઘામાં મુસ્લિમ પરિણીતાને કાયદા ‘ટ્રીપલ તલાક’ આપી કાઢી મુકાતા પોલીસ ફરિયાદ: જમાતના પ્રમુખ સામે ગંભીર આક્ષેપ ​ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ; લગ્નના ગણતરીના મહિનાઓમાં જ દહેજ અને અન્ય સ્ત્રી સાથેના સંબંધોના કારણે ત્રાસ આપ્યાનો પરિણીતાનો આરોપ ​ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગર જિલ્લાના ઘોઘા વિસ્તારમાં કાયદા દ્વારા પ્રતિબંધિત ‘ટ્રીપલ તલાક’ (છૂટાછેડા) આપવાનો વધુ એક…

Read More

ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ વડવા-બ વોર્ડના ઉમેદવાર અમરશીભાઈના સમર્થનમાં પત્રિકા વિતરણ કરીને લોકસંપર્ક કર્યો

અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ સહિત શહેર સંગઠન, જનપ્રતિનિધિઓ અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ પત્રિકા રાઉન્ડમાં જોડાયા ભાવનગર: શહેર ભાજપ દ્વારા અત્યારે અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં વડવા- બ વોર્ડની પેટાચૂંટણીનું પ્રચારકાર્ય પુરઝડપે ચાલી રહ્યું છે, ત્યારે તા. ૯-૨-૨૦૨૫ ના રોજ કાર્યકર્તાઓ તેમજ શહેર અને વોર્ડ સંગઠનને સાથે રાખીને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ વડવા- બ ના ભાજપી…

Read More

રેલવે બોર્ડની ઉચ્ચ સ્તરીય બેઠકમાં નિર્ણય: બધી વિભાગીય પ્રમોશન પરીક્ષાઓ RRB / કેન્દ્રીયકૃત પરીક્ષા દ્વારા CBT મારફતે લેવામાં આવશે

શંભુ સિંહ, ભાવનગર આજે, રેલવે બોર્ડ દ્વારા એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. એવું નિર્ધારિત કરવામાં આવ્યું છે કે બધી વિભાગીય પ્રમોશન પરીક્ષાઓ RRB / કેન્દ્રીયકૃત પરીક્ષા દ્વારા CBT મારફતે લેવામાં આવશે. બધા ઝોનલ રેલવે પરીક્ષા માટે એક કેલેન્ડર બનાવશે. બધી પરીક્ષાઓ ફક્ત કેલેન્ડરના આધારે લેવામાં આવશે.તાજેતરના વર્ષોમાં RRB દ્વારા લેવામાં આવતી પારદર્શક, ન્યાયી અને…

Read More

અંબાજીની અન્નસેવામાં અનંત અંબાણી દ્વારા રૂ. 27.50 કરોડનું દાન

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૬      અંબાજી માતાજી મંદિરમાં બુધવારે જય અંબે તિથિ ભોજન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં યોજનાના પ્રથમ જ દિવસે રૂ. 30 કરોડથી વધુનું દાન એકત્ર થયું હતું. તેમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને ઉદ્યોગપતિ અનંત અંબાણીએ રૂ. 27.50 કરોડનું દાન કર્યું હતું.      અંબાજી મંદિર ખાતે શ્રદ્ધાળુઓની સુવિધા અને નિઃશુલ્ક અન્નસેવાને મજબૂત…

Read More

રામાયણની એક ચોપાઈ સમજાઈ જાય તો પણ જીવન માટે અમૃતવર્ષા અને કુંભસ્નાન – શ્રી મોરારિબાપુ

પ્રયાગરાજમાં ‘માનસ મહાકુંભ’ પ્રસંગે જોડાયાં રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલ પ્રયાગરાજ શનિવાર તા.૨૫-૧-૨૦૨૫(મૂકેશ પંડિત) તીર્થરાજ પ્રયાગરાજમાં મહાકુંભમેળા પર્વે ચાલતી રામકથામાં શ્રી મોરારિબાપુએ કહ્યું કે, રામાયણની એક ચોપાઈ સમજાઈ જાય તો પણ જીવન માટે અમૃતવર્ષા અને કુંભસ્નાન સમાન છે. રામકથા ‘માનસ મહાકુંભ’ પ્રસંગે રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલ જોડાયાં અને પ્રસન્નતા વ્યક્ત કરી. પરમાર્થ નિકેતન આશ્રમમાં શ્રી મોરારિબાપુએ…

Read More

રાજકોટ જિલ્લામાં મકરસંક્રાંતિ અને પ્રજાસત્તાક પર્વ સંબંધે હથિયારબંધી

રાજકોટઆગામી દિવસોમાં મકરસંક્રાંતિ અને પ્રજાસત્તાક દિન જેવા તહેવારોની ઉજવણી થનાર છે, તેમજ જિલ્લામાં વિવિધ રાજકીય પક્ષો-સંગઠનો દ્વારા આંદોલનો, રેલી-ધરણા જેવા કાર્યક્રમો અપાતા હોય છે, ત્યારે રાજકોટ ગ્રામ્ય-જિલ્લાના વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા, જાહેર સુલેહ-શાંતિ અને સલામતી જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.કે.ગૌતમે તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૫ સુધી રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં હથિયારબંધી…

Read More

પાલીતાણાના અનીડા મુકામે જીતુબાપુ ગોંડલીયાના વ્યાસાસને રામકથા યોજાશે

હરેશ જોષી, અનીડા આગામી તારીખ 06/4/2025 રામ નવમીના પાવન દિવસે શ્રી રામચરિત માનસ (રામકથા) નો પાલીતાણા ના શેત્રુજીડેમ પાસે આવેલ અનીડા ગામ ખાતે પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેમાં કથા નો સમય સવાર ના ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ ના રહેશે કથા તારીખ 06/04/2025 થી 14/4/2025 સુધી રહેશે કથાના વ્યાસાસને શ્રી જીતુબાપુ…

Read More

દ્વારકાના આધેડે અકળ કારણોસર દુકાનમાં ગળાફાંસો ખાધો

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૫     દ્વારકાના રબારી પાડો વિસ્તારમાં રહેતા દીગપાલ ઉર્ફે દિપકભાઈ વાલાભાઈ પરમાર નામના 50 વર્ષના દલવાડી આધેડે ગઈકાલે મંગળવારે કોઈ અગમ્ય કારણોસર એક દુકાનમાં રહેલા પંખાના હૂકમાં દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ સતિષભાઈ વાલાભાઈ પરમારએ દ્વારકા પોલીસને કરી છે. ____________________________________________________________________________ દ્વારકામાં ક્રિકેટ…

Read More

બગદાણા: બજરંગદાસબાપા શૈક્ષણિક સંકુલ ખાતે અયોધ્યા રામમંદિરની બીજી વર્ષગાંઠની મહાઆરતી સાથે ઉજવણી

હરેશ જોષી, બગદાણા જય ગણેશ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી બજરંગદાસબાપા શૈક્ષણિક સંકુલ એન્ડ નર્સિંગ કોલેજ બગદાણા ખાતે આ સંસ્થાની બહેનો દવારા અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દ્રાદશી ના દિવસે મહા આરતી તેમજ ભારતીય સંસ્કૃતિ ને ઉજાગર કરતુ અભિનય ગીત રજુ થયું હતું. સાથોસાથ આ પ્રસંગે 31 ડિસેમ્બરના વેસ્ટ્રન…

Read More