Headlines

પૂ.મોરારીબાપુ દ્વારા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગરની કેન્સર સ્ક્રીનિગ વેન ની મુલાકાત લઈ આશીર્વાદ અને શુભેચ્છાઓ

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર રેડક્રોસ સોસાયટી ને જેનબર્ક દ્વારા આપવા માં આવેલ આશા વેન જે 10 પ્રકાર ના કેન્સર નું પ્રાથમિક સ્ક્રીનીંગ કરે છે જે “આશા વાન” સત્ય, પ્રેમ અને કરુણાની ધરતી તલગાજરડાના આંગણે પૂજ્ય મોરારિબાપુના આશિષાર્થે પધારી હતી જ્યાં પૂ.મોરારીબાપુ બાપુ એ વેન ની મુલાકાત લઈ ને આ ખૂબ જ સેવા કાર્ય ગણાવી ને…

Read More

ખંભાળિયા નજીક ટેન્કરોમાંથી ગેરકાયદેસર રીતે ડીઝલ ચોરી કરી, વેચાણ કરતા પાંચ શખ્સો ઝડપાયા

– રૂ. 21.88 લાખનો મુદ્દામાલ કબજે – ધ ગ્રેટ વર્લ્ડ, જામ ખંભાળિયા       દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થતી ગેરકાયદેસર પ્રવૃતિઓ સંદર્ભે રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ સલાયા મરીન પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી.        જે દરમિયાન આજરોજ શનિવારે…

Read More

ખંભાળિયાના જાણીતા દાતા સદગૃહસ્થ હાલાઈ ભાટીયા ધૈર્યસિંહ રાજડાનું નિધન 

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૫-૨૦૨૬ જામ ખંભાળિયા: અહીંની સેવાભાવી સંસ્થા શેઠ હરજીવન નરોત્તમદાસ પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી અને હાલાઈ ભાટીયા સ્વ. પુરુષોત્તમ ઠાકરશીભાઈ રાજડા તથા સ્વ. પ્રેમકુંવરબાઈ રાજડાના સુપુત્ર ધૈર્યસિંહ પુરુષોત્તમ રાજડા (ઉ.વ. 78) તે પ્રીતિબેનના પતિ, જય અને યશના પિતા, સ્વ. ઇન્દુબેન, સ્વ. હેમુબેન, સ્વ. ચંદ્રીબેન, સ્વ. કુસુમબેન, સ્વ. પન્નાબેન તથા દીનાબેનના ભાઈ તેમજ યશવંતસિંહ ખીમજી…

Read More

ખંભાળિયામાં ભાવપૂર્વક ઉજવાઈ વિશ્વકર્મા જયંતી: ધાર્મિક કાર્યક્રમો યોજાયા: વિદ્યાર્થીઓ તેમજ દાતાઓને કરાયા સન્માનિત

જામ ખંભાળિયા, તા. ૧૩-૦૨-૨૦૨૫       ખંભાળિયામાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા ગત તાજેતરમાં શ્રી વિશ્વકર્મા જયંતી મહોત્સવ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વહેલી સવારે શ્રી વિશ્વકર્મા દાદાની મંગળા આરતી ખુબ જ ભાવથી કરવામાં આવી હતી. ત્યાર બાદ પાટોત્સવ હવન, નુતન ધ્વજારોહણ, દાતાઓનું સન્માન, સમુહ ભોજન, વિધાર્થી સન્માન સમારોહ, સંધ્યા મહા આરતી, સંધ્યા…

Read More

કલ્યાણપુરના સતાપર ગામે શ્રમિક દંપત્તિએ સજોડે ઝેરી દવા પીધી: મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૩-૨૦૨૫       કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે પરપ્રાંતિય શ્રમિક દંપત્તિએ સજોડે ઝેરી દવા પી, આપઘાત કર્યાનો બનાવો પ્રકાશમાં આવ્યો છે.          આ કરુણ ઘટના અંગે બિનઆધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ બારડોલી તાલુકાના મેવાછી ગામના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે રહી અને ખેત મજૂરી…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં રાજકીય ગરમાવો

– જિલ્લા પંચાયત, ચાર તાલુકા પંચાયત, બે નગરપાલિકાની થશે ચૂંટણી – – રાજકીય ગતિવિધિઓ તેજ બની – જામ ખંભાળિયા, તા. ૦૧-૦૪-૨૦૨૬        સમગ્ર રાજ્યમાં આગામી તારીખ 26 એપ્રિલના રોજ સામાન્ય ચૂંટણી તથા પેટા ચૂંટણી અંગેની વિધિવત રીતે જાહેરાત આજરોજ સાંજે ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવી છે. જેના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ યોજાનાર…

Read More

મહાકુંભ મેળાના અવસર પર 2 જાન્યુઆરીના રોજ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ચાલશે એક વન-વે સ્પેશિયલ ટ્રેન

ભાવનગરપશ્ચિમ રેલ્વે દ્વારા મહાકુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે 2 જાન્યુઆરીના રોજ ભાવનગર ટર્મિનસ – પ્રયાગરાજ સ્ટેશનો વચ્ચે સ્પેશિયલ ભાડા પર એક વન-વે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. પશ્ચિમ રેલ્વે ભાવનગર મંડળના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવવા મુજબ, આ વિશેષ ટ્રેનની વિગતો નીચે મુજબ છે: ટ્રેન નંબર 09229 ભાવનગર…

Read More

ભારતીય રેલવેની નાણાકીય સ્થિતિ સારી છે, મુસાફરોને પહેલા કરતાં વધુ સબસીડી આપી રહી છે: રેલ મંત્રી

શંભુ સિંહ, ભાવનગર ● ટ્રેન દ્વારા પ્રતિ કિલોમીટર મુસાફરીનો ખર્ચ ₹1.38 છે, પરંતુ મુસાફરો પાસેથી ફક્ત 73 પૈસા વસૂલવામાં આવે છે.● આ વર્ષે 1,400 લોકોમોટિવ્સનું ઉત્પાદન થયું, જે અમેરિકા અને યુરોપના સંયુક્ત ઉત્પાદન કરતાં વધુ છે.● 31 માર્ચ સુધીમાં, ભારતીય રેલવે 1.6 અબજ ટન કાર્ગો કેરેજ સાથે વિશ્વના ટોચના 3 દેશોમાં સામેલ થશે.● પ્રધાનમંત્રી નરેન્દ્ર…

Read More

રશિયાનો યુક્રેન પર મિસાઈલ વર્ષા અને ડ્રોન હુમલાનો ત્રીજો તબક્કો

ધ ગ્રેટ વર્લ્ડ, મોસ્કો રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષે અત્યંત ગંભીર અને વિનાશક વળાંક લીધો છે. રશિયન સેનાએ આજે સવારથી યુક્રેનની રાજધાની કિવ સહિત અનેક મોટા શહેરો પર સેંકડો બેલેસ્ટિક મિસાઈલો અને આત્મઘાતી ડ્રોન વડે હુમલો કર્યો છે. છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા આ સતત હુમલાઓમાં યુક્રેનનું સંરક્ષણ માળખું અને ઊર્જા ગ્રીડ ગંભીર રીતે પ્રભાવિત…

Read More

રાણાવાવના રાયોટીંગ, મારામારીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પોલીસ

પોરબંદર જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ પોરબંદર જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ સુચના આપેલ હોય. જે અનુસંધાને રાણાવાવ પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એન.તળાવીયા તથા રાણાવાવ પોલીસ સ્ટાફ ના માણસો આરોપીઓને શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા દરમ્યાન રાણાવાવ પીએસઆઇ આર.વી.મોરી તથા પો.સ્ટાફના માણસોએ પેટ્રોલીંગ દરમ્યાન રાણાવાવ પોલીસના…

Read More