Headlines

વિવેકાનંદ વિદ્યાધામની જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સેલેન્સની શાળાનો પ્રવાસ યોજાયો

હરેશ જોષી, કુંઢેલી વિવેકાનંદ વિદ્યાધામની જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સેલેન્સ દ્વારા વિદ્યાર્થીઓ પ્રાકૃતિક, ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોને પ્રત્યક્ષ નિહાળી તેમના વિશે માહિતગાર થઈ શકે તેવા હેતુસહ પ્રાચી,સોમનાથ,ભાલકાતીર્થ, જુનાગઢ (ગીરનાર,ઉપરકોટ, સક્કર બાગ, દામોદર કુંડ,તળેટી), સત્તાધાર, રૂપલધામ રામપરા(ગીર),ધારી (ગળધરા ખોડિયાર, આંબરડી સફારી પાર્ક) અને તુલસીશ્યામ એમ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ત્રી-દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવાસ…

Read More

જાપાન અને ફિલિપાઈન્સ વચ્ચે નવી સુરક્ષા સમજૂતી: દક્ષિણ ચીન સાગરમાં ચીનને વળતો જવાબ

​ધ ગ્રેટ વર્લ્ડ, ટોક્યો ​જાપાને આજે ફિલિપાઈન્સ સાથે એક ઐતિહાસિક અને વ્યૂહાત્મક સુરક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દક્ષિણ ચીન સાગરમાં મુક્ત નેવિગેશન અને દરિયાઈ સુરક્ષા જાળવવાનો છે. આ સમજૂતી હેઠળ બંને દેશોની સેનાઓ હવે એકબીજાના બંદરો અને સૈન્ય મથકોનો ઉપયોગ કરી શકશે તેમજ નિયમિતપણે સંયુક્ત સૈન્ય કવાયતનું આયોજન કરવામાં આવશે. જાપાનના…

Read More

દ્વારકામાં મૈત્રી કરાર બાદ યુવતી દ્વારા વિશ્વાસઘાત: મિલકત પડાવી લેવા માટે ખોટી ફરિયાદની ધમકી

બે ફરિયાદમાં બે મહિલા કુલ ચાર સામે ફરિયાદ કુંજન રાડિયા, જામ ખંભાળિયા

Read More

જુના રતનપર ગામમાં જળસંચયના નવા અધ્યાયનો પ્રારંભ: ‘માળીનું તળાવ’ ઊંડું ઉતારવાની કામગીરી શરૂ

​ ​એગ્રોસેલ કંપનીની VRTI સંસ્થા અને ગ્રામ પંચાયતના સહયોગથી ખેડૂતો અને પશુઓ માટે પાણીની સમસ્યાનો આવશે કાયમી ઉકેલ ​ભાવનગર: ભાવનગર તાલુકાના જુના રતનપર ગામના વિકાસમાં વધુ એક છોગું ઉમેરાયું છે. ગામના બીડ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક ‘માળીનું તળાવ’ ને ઊંડું ઉતારવાના કામનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ આગામી સમયમાં ગામના જળસ્તર સુધારવા અને ખેતીવાડી…

Read More

ખીરસરા ગામે જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી: રૂ. સવા લાખના મુદ્દામાલ સાથે મહિલા સહિત સાત ઝબ્બે

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૪-૨૦૨૫        કલ્યાણપુર પંથકના સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગમાં ખીરસરા ગામે ચાલતા એક જુગારના અખાડામાં દરોડો પાડી, પોલીસે એક મહિલા સહિત સાત શખ્સોને રૂપિયા સવા લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.          આ અંગેની વિગત એવી છે કે કલ્યાણપુર પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ. યુ.બી. અખેડ…

Read More

ઓર્ડર ઓર્ડર… યે ખૂની નહીં હૈ : એમ.પી.ના મજુરને મારી નાખવાના ગુનામાં પો૨બંદ૨ના ખેડૂત આગેવાનનો નિદોર્ષ છુટકા૨ો

ફરિયાદીએ પોતે જ ફરિયાદ કરતા અગાઉના સમયમાં જણાવ્યું હતું કે મરનાર ઝાડ પરથી પડી ગયા હતા: અન્ય સાક્ષીઓના નિવેદનમાં પણ ખૂન થયાની વાત ક્યાંય ન આવી: ખેડૂત આગેવાન ભરત ઓડેદરા નિર્દોષ પોરબંદરપોરબંદર પંથકમાં મોટા ભાગની ખેતીની જમીન મેર જ્ઞાતિના લોકો પાસે છે. અને મોટા ભાગના ખેત૨ોમાં યુ. પી. તથા એમ. પી. ના માણસો કે જેને…

Read More

ભાવનગરમાં શિવાજી સર્કલ પાસે સીતારામ હોસ્પિટલ અને હસ્તી મેડિકલ એજન્સીમાં ભીષણ આગ: ફાયર બ્રિગેડે અગ્નિ પર વિજય મેળવ્યો

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર શહેરના શિવાજી સર્કલ વિસ્તારમાં ગઈકાલે રાત્રે આશરે 8:30 વાગ્યાના સુમારે અચાનક આગ ફાટી નીકળતા ભયનો માહોલ સર્જાયો હતો. આ ભીષણ આગ સીતારામ હોસ્પિટલ અને તેની પાસે આવેલી હસ્તી મેડિકલ એજન્સીમાં લાગતા દોડધામ મચી ગઈ હતી. હોસ્પિટલ જેવો સંવેદનશીલ વિસ્તાર હોવાથી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ચારેબાજુ દેકારા-પડકારા સાથે અફડાતફડી મચી…

Read More

બાઈક સ્લીપ થતા ઇજાગ્રસ્ત બનેલા મેવાસાના વૃદ્ધનું મૃત્યુ

અંધશ્રદ્ધામાં રાચતા મીઠાપુરના પ્રૌઢએ એસિડ ગટગટાવી લેતાં મૃત્યુ       જામ ખંભાળિયા દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના કૃષ્ણનગર ખાતે રહેતા રાનાભાઈ બાલુભાઈ ચાનપા નામના 56 વર્ષના પ્રૌઢ છેલ્લા એકાદ વર્ષથી અનાજ ખાવાનું છોડી દીધું હતું. છેલ્લા આશરે છ મહિનાથી કોઈપણ પ્રકારનો કામ ધંધો ન કરતા રાનાભાઈ ગુમસૂમ રહેતા હતા. તેઓને કોઈ દેવ નડે છે તેવી…

Read More

​દેશની વિવિધ દુર્ઘટનાઓના 45 મૃતકોના પરિવારો માટે મોરારિબાપુ દ્વારા સંવેદના સહાયની જાહેરાત

​તલગાજરડા ચિત્રકુટધામ ટ્રસ્ટ દ્વારા પીડિતોને કુલ 6,75,000 રૂપિયાની આર્થિક મદદ અપાશે ​ધ ગ્રેટ વર્લ્ડ મહુવા, રવિવાર: રાજ્ય અને દેશના વિવિધ ભાગોમાં બનેલી દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ પ્રત્યે મોરારિબાપુએ ઊંડી શ્રધ્ધાંજલિ અર્પી છે. રામકથાના માધ્યમથી માનવીય સંવેદનાનો સંદેશ આપનારા મોરારિબાપુએ આ કપરા સમયમાં પીડિત પરિવારોની વહારે આવતા આર્થિક સહાયની જાહેરાત કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં બનેલા…

Read More