Headlines

ગઝલ

જો ગયો વિશ્વાસ, પાછો ના જ આવ્યો.આ સમય પણ રાસ, પાછો ના જ આવ્યો. સુખમાં પાછળ રહે, હો દુઃખમાં આગળ,મિત્ર એવો ખાસ પાછો ના જ આવ્યો. એ પરત આવ્યા ખરાં એની જ મેળે,જે હતો સહવાસ, પાછો ના જ આવ્યો. ખૂબ પજવે છે મને શાંતિ હવે તોમીઠડો કંકાસ પાછો ના જ આવ્યો. રાજ – સત્તા ભોગવીને…

Read More

ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડનું મોટું ઓપરેશન: પોરબંદર દરિયાકાંઠેથી કરોડોનું શંકાસ્પદ કેમિકલ ઝડપાયું

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ગુજરાતનો ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયાકિનારો ડ્રગ્સ માફિયાઓ માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યો છે. તાજેતરમાં ગુજરાત એટીએસ (Anti-Terrorist Squad) અને ભારતીય કોસ્ટ ગાર્ડે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પોરબંદરથી આશરે ૧૪૦ નોટિકલ માઈલ દૂર આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા (IMBL) નજીકથી એક સ્પીડ બોટને આંતરી હતી. આ બોટમાંથી અંદાજે ૨૦૦ કિલો જેટલો શંકાસ્પદ કેમિકલનો…

Read More

પોરબંદરમાં વધુ એક બાઈકની ચોરી

પોરબંદરપોરબંદરના પંચ હાટડી વિસ્તારમાં ખારવા સમાજ સામે અમલાણી ફળિયામાં રહેતા અને માછીમારીનો ધંધો કરતા પ્રેમજીભાઇ કાનજીભાઇ બાદરશાહી (ઉવ.૫૬)એ નોંધાવેલ એક ફરિયાદ અનુસાર કોઈ અજાણ્યા વ્યક્તિએ તા.૫/૧/૨૦૨૫ના ૨/૩૦ થી ૬/૦૦ દરમ્યાન તેમનું હીરો હોન્ડા પેશન પ્લસ મો.સા. જેના રજી. નં. જી.જે.૧૮ એન ૪૯૮૨ નુ કિમત રૂપિયા-૨૦૦૦૦/-ની ચોરી કરી લીધું હતું. સુભાષનગર ગોદી ટર્મીનલ ગોદામ નં.૧૬ ની…

Read More

વેલેન્ટાઈન ડે પર રિલીઝ થનારી વિશાલ ભારદ્વાજની ફિલ્મ “ઓ રોમિયો”નું ટ્રેલર રિલીઝ થતાં જ ચર્ચામાં : આઝાદી પછીના મુંબઈમાં ઊભરતા અન્ડરવર્લ્ડ વચ્ચે ઉભરતા ખતરનાક પ્રેમીઓની ખતરનાક કહાની: “લ-ભ-ચ”ની રોમાંચક ભરમાર

ફિલ્મોરિયમ- નારન બારૈયા“ધુરંધર”નો દબદબો હજી પણ યથાવત છે અને 23 જાન્યુઆરીથી “બોર્ડર ટુ”નું વાવાઝોડું છે ત્યારે છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવામાં આવી રહી હતી તે વિશાલ ભારદ્વાજની ફિલ્મ “ઓ રોમિયો”નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. ફિલ્મના ટ્રેલરે ભારદ્વાજની અગાઉની અનેક ક્લાસિક ફિલ્મો જેવી જ ઈમેજ ઊભી કરી છે અને ભારદ્વાજના ચાહકો આ ફિલ્મનો હવે…

Read More

૩૧ ઓક્ટોબરથી વેરાવળ–ગાંધીગ્રામ વચ્ચે દૈનિક વિશેષ ટ્રેન ચાલશે: ટિકિટ બુકિંગ શરૂ

શંભુ સિંહ, ભાવનગર જૂનાગઢમાં યોજનારા પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોની વધતી ભીડ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર વેરાવળ–ગાંધીગ્રામ વચ્ચે વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવાયો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠી મુજબ આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે:ટ્રેન નંબર 09226 વેરાવળ–ગાંધીગ્રામ દૈનિક વિશેષ ટ્રેન વેરાવળથી રાત્રે…

Read More

રિલાયન્સ ગ્રુપના અંબાણી પરિવારે વર્ષ 2025ના અંતિમ દિને ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવ્યું

જામ ખંભાળિયા, તા. ૩૧-૧૨-૨૦૨૫        દેશના પ્રથમ હરોળના ઔદ્યોગિક એકમ રિલાયન્સ ગ્રુપના અંબાણી પરિવારના મુકેશભાઈ અંબાણી, તેમના પુત્ર અનંત અંબાણી તેમજ પુત્રવધુ રાધિકા અંબાણીએ આજરોજ વર્ષ 2025ના અંતિમ દિને સાંજના ઠાકોરજીના ઉત્થાપન સમયે યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ મંદિરે કાળિયા ઠાકોરને શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને આગામી વર્ષ 2026 સર્વકોઈ માટે સુખ-સમૃદ્ધિભર્યુ રહે તેવી…

Read More

દ્વારકામાં ખાનગી કંપનીની કિંમતી જમીન પચાવી પાડવા સબબ કુરંગાના શખ્સ સામે ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૪-૨૦૨૬        દ્વારકા નજીક આવેલી આર.એસ.પી.એલ. કંપનીની માલિકીની 3.34 હેક્ટર જેટલી જમીનને પચાવી પાડવા સબબ કુરંગા ગામના એક શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે.         આ સમગ્ર પ્રકરણ સંદર્ભે દ્વારકા તાલુકાના કુરંગા ગામે આવેલી આર.એસ.પી.એલ. (ઘડી) કંપનીના એ.જી.એમ. એડમીન તરીકે ફરજ બજાવતા અને મૂળ…

Read More

બીજાનાં ભલામાં આપણું ભલું: ભાવનગરમાં અક્ષરવાડી ખાતે વ્યસન મુક્તિ અભિયાન અને પ્રાર્થના યજ્ઞ

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૧         ભાવનગરનાં અક્ષરવાડી રોડ પર આવેલ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરને ૨૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે અને BAPS વડા પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજ ભાવનગર પધારી રહ્યા છે તે નિમિતે ભાવનગરનાં બાલમંડળનાં બાળકો દ્વારા એક સુંદર વ્યસનમુક્તિ અભિયાન ચાલી રહ્યું છે.               …

Read More

અમેરિકાના સીઝફાયરનો ઇઝરાયેલ દ્વારા સ્વીકાર, ઈરાનનો ઇનકાર: ખૌમેનીને ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી

તેલ અવીવ, 24 જૂન, 2025ઈરાનના ફોર્દો, નતાંજ અને ઈસ્પહાન પરમાણુ કેન્દ્રો ઉપર અમેરિકાએ બી-ટુ બોમ્બર વડે અચાનક હુમલો કરીને ઈરાનને ભારે નુકસાન કર્યા બાદ વળતા હુમલાના ભાગરૂપે ઇરાને અમેરિકાના મિડલ ઇસ્ટમાં આવેલા કતર સહિતના એરબેઝ ઉપર હુમલો કર્યા પછી અમેરિકાએ પ્રતિપ્રહાર કરવાને બદલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક એવું જાહેર કર્યું કે ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે…

Read More

“ધ ગ્રેટ વર્લ્ડ’ના ગ્રેટ ડોગ ‘બુબૂ’ની અણધારી વિદાય થતાં તેના સ્મરણમાં ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા કવિ ગીરીશ રઢુકીયાનો અનોખો સેવાકીય નિર્ધાર

​દરેક રવિવાર હવે ‘બુબૂ મય’ બનશે: અમદાવાદના સરખેજમાં કૂતરાઓને બિસ્કિટ ખવડાવી અપાશે અંજલિ; બુબૂના જીવન પરથી ફિલ્મ બનાવવાનું આયોજન ​ધ ગ્રેટ વર્લ્ડ, અમદાવાદ/સરખેજ માનવી અને પ્રાણી વચ્ચેનો સંબંધ માત્ર માલિક અને પાલતુ પશુ સુધી સીમિત નથી હોતો, પરંતુ તે આત્મીયતા અને અતૂટ લાગણીના તારથી જોડાયેલો હોય છે. આવો જ એક હૃદયસ્પર્શી કિસ્સો ‘ધ ગ્રેટ વર્લ્ડ’ પરિવારના…

Read More