Headlines

કલ્યાણપુરમાં વધુ એક બોગસ તબીબ ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૦૫-૧૧-૨૦૨૫ ખંભાળિયામાં બે બાળકોના અપહરણ: અજાણ્યા શખ્સ સામે ફરિયાદ      ખંભાળિયા વિસ્તારમાં રહેતા એક શ્રમિક યુવાનના બે બાળકોના અપહરણ થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.       આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ જામનગર તાલુકાના હાપા વિસ્તારના મૂળ રહીશ અને હાલ ખંભાળિયામાં રેલવે સ્ટેશન અંડર બ્રિજ ખાતે…

Read More

પાલિતાણામાં મિલકતના ડખામાં ભાઈએ જ કરી ભાઈની હત્યા: આરોપી જયેન્દ્રસિંહની ધરપકડ

પંદરેક દિવસ પૂર્વે ભાઈ સાથે મિલકતના ભાગ પડ્યા હતા: પાલીતાણા પી.આઈ બીએમ કરમટાની ટીમે આરોપીની ધરપકડ કરી આકરી પૂછપરછ હાથ કરી ભાવનગરપાલિતાણાના સર્વોદય સોસાયટીના નાંકે રહેતા ભગીરથસિંહ ગોહિલ નામના ૩૦ વર્ષીય યુવકનો મૃતદેહ હોવાનુ બહાર આવ્યુ હતું પરંતુ યુવકની હત્યા કે આત્મહત્યા તે મામલે ચર્ચાનો વિષય બન્યો હતો. આખરે પાલીતાણા પોલીસે આજે તપાસ દરમિયાન આરોપી…

Read More

શિવકુંજ આશ્રમ જાળિયાની મુલાકાતથી પ્રસન્નતા વ્યક્ત કરતાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા

વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવાર દ્વારા અભિવાદન મૂકેશ પંડિત, જાળિયા રવિવાર તા.૯-૨-૨૦૨૫ ધાર્મિક સામાજિક પ્રવૃત્તિ સાથે રહેલ શિવકુંજ આશ્રમ જાળિયાની મુલાકાતથી કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ પ્રસન્નતા વ્યક્ત કરી છે. વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવાર દ્વારા અભિવાદન કરવામાં આવ્યું. ગોહિલવાડનાં જાણીતાં શિવકુંજ આશ્રમ જાળિયાની મુલાકાત કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ લીધી છે. તેઓએ આશ્રમમાં અલગ અનુભૂતિનાં વાતાવરણનો…

Read More

કલ્યાણપુર પંથકમાં દરિયાઈ રેતી ચોરી પ્રકરણમાં આરોપીને ત્રણ વર્ષની સખત કેદ તથા દંડ

– જિલ્લામાં દરિયાઈ રેતી ચોરી પ્રકરણમાં સૌપ્રથમ વખત સજાનો હુકમ –  કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧- ૦૨- ૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર મોહમ્મદ સોહેલ ઝાકીરહુસેન મેમણ તથા તેમની ટીમ દ્વારા ગત તારીખ 8 માર્ચ 2020 ના રોજ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેમત રામદે…

Read More

બગવાડા-વાપી સેક્શનમાં એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક લેવાના કારણે પોરબંદરથી દોડતી 2 ટ્રેનો પ્રભાવિત થશે

ભાવનગર પશ્ચિમ રેલ્વેના બગવાડા-વાપી સેક્શનમાં એન્જિનિયરિંગ કાર્ય (RUB નું બાંધકામ) માટે 4 કલાકનો બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે, પશ્ચિમ રેલ્વેની કેટલીક ટ્રેનો ને રિશેડ્યૂલ અને રેગુલેટ કરવામાં આવશે. ભાવનગર ડિવિઝનના પોરબંદર સ્ટેશનથી દોડતી બે ટ્રેનોને પણ અસર થશે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, પ્રભાવિત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

Read More

ખંભાળિયામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૩-૨૦૨૫          ખંભાળિયામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોરના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ રિધ્ધિબા જાડેજાની ઉપસ્થિતિમાં જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.         આ બેઠકમાં જનપ્રતિનિધિઓના પડતર પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી અધિકારીઓ પાસેથી જવાબો મેળવ્યા હતા. ઉપરાંત બેઠકમાં સિંચાઇ, પાણી…

Read More

ખડસલિયામાં માધ્યમિક શાળામાં ગણતંત્ર દિવસની ઉજવણી સાથે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

હરેશ જોષી, ખડસલિયા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખડસલીયામાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી .જેમાં સરકારી શાળામાં અભ્યાસ કરતી દિકરી દિવ્યા જે સો ટકા દિવ્યાંગ છે ,આંખોથી સો ટકા જોઈ શકતી નથી ,સો ટકા સાંભળી શકતી નથી અને માત્ર 50% સ્પર્શને સમજે છે એવી દિકરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શાળામાં…

Read More

પોરબંદરમાં HC3 સ્કૂલ દ્વારા માર્ગ સલામતી કાર્યક્રમ યોજાયો

ટ્રાફિક પોલીસ તથા JCI એ બાળકોને બિરદાવ્યાપોરબંદરહાલ સમગ્ર ગુજરાતમાં રોડ સેફટી મંથ ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે પોરબંદરમાં પણ પોરબંદર પોલીસ અને JCI પોરબંદર દ્વારા માર્ગ સલામતી માસ અંતર્ગત જુદા જુદા કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે. માર્ગ સલામતી બાબતે લોક જાગૃતિ લાવવા પોરબંદરની HC3 સ્કૂલ દ્વારા પોરબંદરના જુના ફુવારા સર્કલ પાસે જન જાગૃતિ કાર્યક્રમ યોજ્યો…

Read More

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં બારદાને 500 ગ્રામ ડુંગળી કાપવાની પ્રથા બંધ થશે

ભાવનગર જિલ્લાના ખેડૂતોએ કરેલ આંદોલનને મળેલી જબરદસ્ત સફળતા ભાવનગરભાવનગરન માર્કેટીંગ યાર્ડમાં ગઈ કાલે યોજેલા સંમેલનમાં મુખ્ય મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ તેમાં ભાવનગર માર્કેટીગ યાર્ડમાં ડુંગળીના બારદાને ૫૦૦ ગ્રામ કાપવાની પ્રથા નિયમની વિરુદ્ધ છે તે બાબતે ભરતસિંહે ડુંગળીની હરાજી બંધ કરાવી અને‌ સ્થળ પર ઝાકાઝીક બોલી અંતે ત્રણ કલાક પછી ૫૦૦ ગ્રામ કાપવાની પ્રથા યાર્ડના ચેરમેને…

Read More