Headlines

મૃત્યું નોંઘ: દશા પાલીવાલ બ્રહ્મસમાજ ગામ:- ધારડી, હાલ:- બોરીવલી (મુંબઈ).

ગામ:- ધારડી હાલ:- બોરીવલી (મુંબઈ) નિવાસી નાગજીભાઈ ભવાનભાઈ જાની (ઉં. વ.૯૦) તા:-૨૩/૦૧/૨૦૨૫ ને ગુરૂવારના રોજ કૈલાસવાસી થયેલ છે. તેઓ સ્વ. ભવાનભાઈ નારણભાઈ ના પુત્ર,સ્વ. જીવાભાઈ નારણભાઈ ના ભાઈના પુત્ર, મંજુલાબેન ના પતિ, જાની અશોકભાઈ(કિશોરભાઈ)નાગજીભાઈ, પંડ્યા રમાબેન (રસીલાબેન) બળવંતભાઈ(ટીમાણા)ના પિતા , તથા સ્વ. જાની કુબેરભાઈ જીવાભાઈ, સ્વ.શંભુભાઈ જીવાભાઈ તથા ધરમશીભાઈ જીવાભાઈના દાદાના દિકરા , જાની કાર્તિકભાઈ…

Read More

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં બારદાને 500 ગ્રામ ડુંગળી કાપવાની પ્રથા બંધ થશે

ભાવનગર જિલ્લાના ખેડૂતોએ કરેલ આંદોલનને મળેલી જબરદસ્ત સફળતા ભાવનગરભાવનગરન માર્કેટીંગ યાર્ડમાં ગઈ કાલે યોજેલા સંમેલનમાં મુખ્ય મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ તેમાં ભાવનગર માર્કેટીગ યાર્ડમાં ડુંગળીના બારદાને ૫૦૦ ગ્રામ કાપવાની પ્રથા નિયમની વિરુદ્ધ છે તે બાબતે ભરતસિંહે ડુંગળીની હરાજી બંધ કરાવી અને‌ સ્થળ પર ઝાકાઝીક બોલી અંતે ત્રણ કલાક પછી ૫૦૦ ગ્રામ કાપવાની પ્રથા યાર્ડના ચેરમેને…

Read More

તત્ત્વભેદ : પ્રો.પ્રવીણ સલીયા : તમને તમને કક્કો આવડતો નથી! (ભાગ ૩)

આપણે ઉચ્ચાર સંબંધી વાત કરી રહ્યા છીએ ત્યારે અનુનાસિક ધ્વનિઓના ઉચ્ચારણ સંબંધે પણ કેટલુંક વિચારીએ. ઙ, ઞ, ણ, ન અને મ અનુનાસિક વ્યંજનો છે. પાણિનિએ ‘માહેશ્વર’સૂત્રમાં સાતમાં ક્રમમાં અનુનાસિકોનો સમાવેશ કર્યો છે. આ વ્યંજનો પ્રથમ મુખમાંથી (‘મ’ સિવાયના) અને પછી નાકમાંથી બોલાય છે, એટલે અનુનાસિક કહેવાય છે.અનુનાસિક સિવાયના ક થી મ સુધીના વ્યંજનો આપણે બોલીએ…

Read More

ભાવનગર રેડક્રોસ સોસાયટી દ્વારા જરૂરિયાતમંદો, અલંગના મજૂરો અને અશક્ત લોકોને 700થી વધુ ધાબળા વિતરણ

ઓશન બારૈયા, ભાવનગરઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા નવા વર્ષ ના પ્રારંભ માં જરૂરી જનસેવાઓ નું આયોજન કરવા માં આવી રહ્યું છે અલગ અલગ દાતા ઓ અને સંસ્થા ની મદદ થી જરૂરિયાતમંદ લોકો સુધી તેમની પીડા માં રેડક્રોસ સહાય કરી રહ્યું છે જેના ભાગરૂપે ઇનર વ્હિલ કલબ બોમ્બે એરપોર્ટ ટીઆરા જિલ્લા 314 કલબ ના પ્રમુખ કુંતીબેન…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવમાં વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘સ્નેક રેસ્ક્યુ એપ’ લૉન્ચ તેમજ ‘કરુણા અભિયાન’ પુસ્તકનું વિમોચન રાજ્યભરમાં કરુણા અભિયાન-૨૦૨૫માં આશરે ૬૦૦થી વધુ વેટરનિટી તબીબો તેમજ ૮,૦૦૦થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત પશુપાલન વિભાગ, વન વિભાગ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના મળીને રાજ્યભરમાં કુલ ૧,૦૦૦થી વધુ સારવાર કેન્દ્રો પણ ઉભા કરવામાં આવ્યા પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો ૮૩૨૦૦૦૨૦૦૦ નંબર પર વોટ્સઅપ અને…

Read More

જન્મદિન શુભેચ્છા: ખંભાળિયાના ક્ષત્રિય આગેવાન પી.એસ. જાડેજાનો આજે જન્મદિવસ

ખંભાળિયાના ક્ષત્રિય અગ્રણી તથા ખંભાળિયા માર્કેટિંગ યાર્ડના ચેરમેનના પતિદેવ તેમજ તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ એવા પી.એસ. જાડેજાનો આજે જન્મદિવસ છે.       તા. ૪-૨-૧૯૬૩ના રોજ ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે જન્મેલા પ્રતાપસિંહ સિદુભા જાડેજા અગાઉ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂકયા છે. હાલમાં તેમના પુત્રવધૂ રિધ્ધીબા શકિતસિંહ જાડેજા જિલ્લા પંચાયતના ચેરમેન તરીકે કાર્યરત…

Read More

પોરબંદરના માછીમારોની સબસિડી પર ‘ઈ-વે બિલ’નું ગ્રહણ: ભાજપ માછીમાર સેલ દ્વારા સરકારમાં રજૂઆત

​ ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરના માછીમારોને મળતી સરકારી સહાય અને સબસિડીના નાણાં છેલ્લા કેટલાક સમયથી અટવાયા છે, જેને લઈને સ્થાનિક માછીમાર સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે ‘ભાજપ માછીમાર સેલ’ અને ‘માછીમાર વિકાસ સેવા ટ્રસ્ટ’ દ્વારા મુખ્યમંત્રી અને મત્સ્યોદ્યોગ વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે. સમગ્ર વિવાદના કેન્દ્રમાં વર્ષ 2021નો એક…

Read More

Electric Shock – Legal Shock (1997-2024) : પોરબંદર કોર્ટનો મહત્વનો ચુકાદો : પોરબંદર કસ્ટોડિયલ ઇલેક્ટ્રીક શોક કેસમાં પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ નિર્દોષ

આરોપી નારણ પોસ્તરિયા પાસે ગુનાની કબુલાત મેળવવા, હથિયારો કઢાવવા માટે ભટ્ટ અને અન્ય પોલીસવાળાઓએ માર મારી ઈલેક્ટ્રીક શોક આપ્યાની ફરિયાદ થઈ હતી 1997 માં આરોપી તરીકે ઝડપાયેલા નારણ અને તેના પુત્ર તેમજ ભાઈને આઇપીએસ ભટ્ટે અન્ય એક પોલીસ અધિકારી સાથે મળી માર માર્યો હોવાનો પણ આક્ષેપ હતો પોરબંદરપોરબંદર ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ચોથા અધિક સિનિયર સિવિલ…

Read More

ભાવનગરમાં આંબેડકર જ્યંતી નિમિતે રેડક્રોસ બ્લડ બેન્ક દ્વારા રક્તદાન શિબિર અને અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સુમિત ઠક્કર, ભાવનગર કોઈપણ સમયે કોઈપણને રક્તની જરૂરિયાત ઉભી થાય છે ત્યારે દાનનો મહિમા હોય છે. બાબા સાહેબ આંબેડકર ની જ્યંતી નિમિતે ભાવનગરના જશોનાથ સર્કલમાં શહેરભરમાંથી લોકો બાબાની પ્રતિમાને અંજલિ આપવા આવે છે ત્યારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા સંચાલિત ઉત્તમ એન ભુતા- રેડક્રોસ બ્લડ બેન્ક દ્વારા બ્લડ કલેક્શન અને મેડિકલ વેન માં રક્તદાન શિબિર…

Read More