Headlines

ભાવનગર શહેર ભાજપે કાર્યકર્તાઓના ઘડતર માટે ‘વીર શંભાજી મહારાજ’ ની ‘છાવા’ ફિલ્મ બતાવી

કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા એન્ટરટેઈનમેન્ટ પાર્ક પહોંચ્યા હરેશ પરમાર, ભાવનગર ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં શહેર ભાજપે ૨૭-૦૨-૨૦૨૫ અને ગુરુવારે કાર્યકર્તાઓ માટે મોગલ બાદશાહ ઔરંગઝેબ સામે વિરતાથી શહાદત વ્હોરનાર છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર વીર શંભાજી મહારાજનું કથાનક ધરાવતી ‘છાવા’ ફિલ્મનો શો રાખ્યો હતો, જે માટે ત્રણ સ્ક્રીન રોકવામાં આવેલ અને…

Read More

​ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસના ટર્મિનલ મેનેજમેન્ટમાં મોટો ફેરફાર: ઈન્ડિગો સીવેઝના સીઈઓ ચેતન કોન્ટ્રાક્ટરે આપી વિગતો

​ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગરના ઘોઘા અને ભરૂચના દહેજ વચ્ચે ચાલતી અને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતને જોડતી મહત્વકાંક્ષી ‘રો-રો ફેરી સર્વિસ’ (Ro-Ro Ferry Service) ને વધુ લોકપ્રિય અને નિયમિત બનાવવા માટે મેનેજમેન્ટ સ્તરે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ સર્વિસનું સંચાલન કરતી ખાનગી કંપની ઈન્ડિગો સીવેઝ પ્રાઇવેટ લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ચેતન કોન્ટ્રાક્ટરે ઘોઘા ટર્મિનલ ખાતે…

Read More

ભાવનગર તાલુકા પંચાયતના નવા પ્રમુખની વરણી માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ: પ્રમુખ પદ માટે રેસ તેજ

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર તાલુકા પંચાયતના પ્રમુખનો અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતો હોવાથી નવા પ્રમુખની વરણી માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ મકવાણા અને પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયાની સીધી દેખરેખ હેઠળ આજે જિલ્લા ભાજપ કાર્યાલય ‘સંસ્કાર મંડળ’ ખાતે તાલુકા પંચાયતના સદસ્યોની સેન્સ લેવાની પ્રક્રિયા સત્તાવાર રીતે પૂર્ણ કરવામાં આવી…

Read More

કેનેડાથી કરૂણાની ગંગા અનાથ બાળકોનાં “આંગન” સુધી પહોંચી

હરેશ જોષી, બ્રેમ્પટનઆજરોજ તા.1/3/2025 ના રોજ કેનેડાનાં ટોરોંટોમાં આવેલા ISSO શ્રી સ્વામિનારાયણ મંદિર તરફથી અમદાવાદના નરનારાયણદેવ મંદિરમાં પૂજ્ય ગાદીવાળાનાં માર્ગદર્શનમાં ચાલતા અનાથાશ્રમ “આંગન“ માટે જગદીશ ત્રિવેદીનાં હાસ્યકાર્યક્રમનું આયોજન થયું હતું.બ્રેમ્પટન ખાતે આવેલાં ભવાનીશંકર મંદિરના વિશાળ સભાગૃહમાં આશરે બસો જેટલાં સત્સંગીઓની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં આશરે 7000+ કેનેડીયન ડોલર એટલેઆશરે સવા ચાર લાખ રૂપિયા જેવી રકમ એકત્ર…

Read More

High Range Crime: ભાવનગરમાં મારામારીનો બનાવ હત્યામાં પરિણામતાં મકાનો અને રીક્ષાને આગ

મારામારીમાં ઘાયલ થયેલ નરસિંહભાઈ જાદવનું સાંજે 7:40 વાગે સર ટી હોસ્પિટલમાં મોત થયાના પગલે રૂવાપરી રોડ પર આગજનીના બનાવો બન્યા પોલીસનું જાણે કોઈ અસ્તિત્વ જ ન હોય તે રીતે શહેરના કોઈપણ ખૂણે બની શકે છે કંઈ પણ: ભાવનગરની ક્રાઈમની સ્થિતિ ચિંતાજનક ભાવનગર ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર સર્જાયેલી મારામારીનો મામલો આખરે હત્યાના બનાવ સુધી વિસ્તર્યો…

Read More

પોરબંદરમાં દારૂ પીધેલા આરોપીએ એલસીબી પીઆઇ આર કે કાંબરીયાને ગાળો દીધી: પોલીસે બેરહેમીથી માર્યો માર

પોરબંદર Crime Report: Naran Baraiyaclick the link to explore newsTHE GREAT WORLD 🌎 એણે એલસીબી પીઆઇ આર કે કાંબરીયાને શા માટે ગાળો દીધી??પોલીસે એને બેરહેમીથી માર શા માટે માર્યો?? પોરબંદર એક સમયે ગેંગવોર થી જાણીતા પોરબંદરમાં હવે ક્રાઈમ જેવું ખાસ રહ્યું નથી અને છેલ્લા ઘણા વર્ષોથી ગુંડાગીરી નાબૂદ થઈ ગઈ છે માત્ર નાના-મોટા છમકલા જ…

Read More

કલ્યાણપુરમાં મામલતદાર દ્વારા ગાડામાર્ગમાં ગેરકાયદેસર દબાણ કરનાર વિરુધ્ધ મનાઇ હુકમ

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૨-૨૦૨૫         કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામના જુના રે.સર્વે.નં. 123 તથા નવા 43 વાળી ખેતીની જમીનમાં આવવા-જવા માટેનો ગાડામાર્ગ ખીરસરા ગામમાંથી થઈને ઉતર દીશા તરફે ફુલકુ નદી ઉપર પુર્વ-પશ્ચીમ આવેલ બેઠા પુલની દક્ષિણ દીશા તરફ આવેલી સરકારી ખરાબામાંથી થઇને આ ખેતીની જમીનના પશ્ચીમ સેઢા ઉપરથી થઈને આ ખેતીની જમીનમાં અવર-જવર…

Read More

ખંભાળિયાના મુકેશભાઈ રાજાણીની સુપુત્રીના શુભ લગ્ન : ચિ. પિનલ * ચિ. કલ્પેશ

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૫-૨૦૨૬ શુભ વિવાહ ખંભાળિયાના મુકેશભાઈ રાજાણીની સુપુત્રીના શુભ લગ્ન :: ચિ. પિનલ * ચિ. કલ્પેશ :: જામ ખંભાળિયાના સ્વ. કામિનીબેન તથા શ્રી મુકેશભાઈ શાંતિલાલ રાજાણીની સુપુત્રી ચિ. પિનલના શુભ લગ્ન જામ ખંભાળિયા નિવાસી અ.સૌ. નયનાબેન તથા શ્રી રાજેશભાઈ ટોપણદાસ સામાણીના સુપુત્ર ચિ. કલ્પેશ સાથે રવિવાર તારીખ 10-05-2026 ના શુભ દિને યોજાયા છે.

Read More

ઇઝરાયલમાં રાજકીય ભૂકંપ : ગઠબંધન સરકાર તૂટતાં વહેલી ચૂંટણીના એંધાણ

ધ ગ્રેટ વર્લ્ડ, જેરૂસલેમ, તા. 22 મે, 2026 ઇઝરાયલના રાજકારણમાં ફરી એક વખત ભારે ઉથલપાથલ સર્જાઈ છે. વડાપ્રધાન Benjamin Netanyahuની આગેવાની હેઠળની ગઠબંધન સરકારમાં મતભેદો ચરમસીમાએ પહોંચતા સંસદ (Knesset) વિસર્જન તરફ આગળ વધી રહી છે અને દેશમાં વહેલી ચૂંટણી યોજાવાની સંભાવનાઓ મજબૂત બની છે. સરકારમાં સામેલ ધાર્મિક અને જમણેરી પક્ષો વચ્ચે ખાસ કરીને અલ્ટ્રા-ઓર્થોડોક્સ યુવાનોને…

Read More

ટોયલેટ કે ટોયલૂંટ ? : ખાણીપીણીમાં તો લુટ થાય જ છે, બલ્કે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશને શૌચાલય સેવામાં પણ લૂંટ

સ્નાનના ૨૦ રૂ., શૌચાલયના ૧૦ રૂ. અને પેશાબ કરવાના ૫ રૂપિયાનું ઓફિસિયલ બોર્ડ માર્યું છે પરંતુ ઉઘરાવાય છે બમણા બમણા અમદાવાદખાણીપીણીમાં તો અમદાવાદ લોકોને લુટે જ છે પરંતુ ખાધા પછી અમુક સમય બાદ જેની જરૂર પડે છે તે શોચાલયની બાબતમાં પણ અમદાવાદમાં લૂંટ થતી હોવાનું લોકોમાંથી જાણવા મળી રહ્યું છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે…

Read More