રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીનો આજે જન્મદિવસ
જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૬ (કુંજન રાડિયા દ્વારા) ધનરાજભાઈ પરિમલભાઈ નથવાણી ફોર્ચ્યુન-500 કંપની ગણાતી તેમજ ભારતના ખાનગી ક્ષેત્રના સૌથી મોટા કોર્પોરેશન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)માં ગ્રુપ પ્રેસિડેન્ટનો હોદ્દો ધરાવે છે. કાપડ અને પોલિએસ્ટર કંપનીમાંથી રિલાયન્સ ઉત્ક્રાંતિ પામીને એનર્જી, મટિરિયલ્સ, રિટેલ, એન્ટરટેઈનમેન્ટ અને ડિજિટલ સેવાઓ સહિતના ક્ષેત્રોમાં કાર્યરત બનીને ટોચના ઉદ્યોગગૃહમાં પરીવર્તન પામી…
ખંભાળિયામાં વાર્તા સ્પર્ધા યોજાઈ: વિજેતાઓને કરાયા પુરસ્કૃત
જામ ખંભાળિયા, તા. ૧૦-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)
ખંભાળિયા અને દ્વારકા નગરપાલિકા સી વર્ગમાંથી એ વર્ગની બની
– હાલ જિલ્લાની પ્રથમ નંબરની ઓખા પાલિકા હવે ત્રીજા નંબરે – જામ ખંભાળિયા, તા. ૧૨-૦૩-૨૦૨૫ રાજ્ય સરકાર દ્વારા રાજ્યની જુદી-જુદી 69 જેટલી નગરપાલિકાઓના ગ્રેડ વધારવાના નિર્ણયમાં દ્વારકા જિલ્લાની બે નગરપાલિકાઓને એક સાથે સી ગ્રેડમાંથી સીધા જ એ ગ્રેડમાં મુકાતા દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા અને દ્વારકા નગરપાલિકા વિસ્તારના રહીશોમાં આનંદની લાગણી પ્રસરી જવા…
સૌરાષ્ટ્ર ઝોન કક્ષા ક્રિકેટ ટુર્નામેન્ટમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષક સંઘની ટીમનો વિજય
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૨-૨૦૨૫ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સોમનાથ મુકામે કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર, અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ એમ 9 જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ફાઇનલ મુકાબલો…
૭૭મા ગણતંત્ર દિવસે ભાવનગર સર ટી હોસ્પિટલ બાળ આરોગ્ય વિભાગના NICU ને “Best Running ICU” તરીકે પ્રતિષ્ઠિત પુરસ્કાર
ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગરભાવનગમાં /01/2026 અને ૭૭મા ગણતંત્ર દિવસના શુભ અવસરે, સર ટી હોસ્પિટલ, ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, ભાવનગરના પિડિયાટ્રિક્સ વિભાગના NICU ને “Best Running ICU” તરીકે પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. આ ગૌરવપૂર્ણ સન્માન આપનાર ભાવનગર મેડિકલ કોલેજ ડિન ડૉ. ચિનમય શાહ, અધિક ડીન ડો. અમિત પરમાર, મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ.અશોક વાળા અને વડા ,…
તામિલનાડુંનાં ઐતિહાસિક નગર તંજાવુરમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા
‘માનસ હરિભજન’ લાભ લેતાં ભાવિક શ્રોતાઓ તંજાવુર સોમવાર તા.૨૩-૧૨-૨૦૨૪(મૂકેશ પંડિત) તામિલનાડુંનાં ઐતિહાસિક નગર તંજાવુરમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ચાલી રહી છે. સ્થાનિક અને દેશ વિદેશનાં ભાવિક શ્રોતાઓ રામકથા ‘માનસ હરિભજન’ લાભ લઈ રહ્યાં છે. દક્ષિણ ભારતનાં તામિલનાડુંનાં તીર્થસ્થાન ઐતિહાસિક નગર તંજાવુરમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથાનો ગત શનિવારથી પ્રારંભ થયો છે. તંજાવુરમાં મહારાજા મહાલમાં રામચરિત માનસ…
સનાતન સંસ્કૃતિનાં દિવ્ય અને વિશ્વનાં ભવ્ય સ્વયંભુ મહાકુંભમેળાનો પ્રયાગરાજમાં પ્રારંભ
સંગમક્ષેત્રમાં લાખો ભાવિકોએ ડૂબકી લગાવી ધન્યતાનો કર્યો અનુભવ મૂકેશ પંડિત, પ્રયાગરાજ સનાતન સંસ્કૃતિનાં દિવ્ય તથા વિશ્વનાં ભવ્ય એવાં સ્વયંભુ મહાકુંભમેળાનો પ્રયાગરાજમાં વહેલી સવારથી પ્રારંભ છે. સંગમક્ષેત્રમાં લાખો ભાવિકોએ ડૂબકી લગાવી ધન્યતાનો અનુભવ કર્યો છે. ભારતવર્ષનાં સનાતન ધર્મનાં કેન્દ્ર સમાન અખાડા, ખાલસા, આશ્રમો અને સંસ્થાઓનો મહાસંગમ મહાકુંભમેળો ભાવ ભક્તિ અને ઉત્સાહ સાથે દ્વારા યોજાયો છે. સિહોર…
વનાણા ટોલબુથ ખાતે હેલ્થ ચેકઅપ અને રક્તદાન કેમ્પ યોજાયો
નેશનલ હાઇવે, ટ્રાફિક પોલીસ અને JCI દ્વારા આયોજન કરાયું માર્ગ સલામતી ઉજવણી અંતર્ગત સેવા કાર્ય સંપન્ન પોરબંદરપોરબંદર સહિત સમગ્ર ગુજરાતમાં પરવાહ (care) માર્ગ સલામતી અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પોરબંદર જિલ્લામાં પણ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા જુદા જુદા કાર્યક્રમોના આયોજન કરીને રોડ સેફટી મંથ ઉજવવામાં આવે…
પુત્ર સાથે થયેલી બોલાચાલીનો ખાર રાખી, પિતા પર હુમલો: નગડીયા ગામનો બનાવ
કુંજન રાડિયા, કલ્યાણપુર કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામે રહેતા હરભમભાઈ નાથાભાઈ અમર નામના 55 વર્ષના મેર આધેડ પર ડાંગરવડ ગામના સામત ખીમાભાઈ અમર અને રૂપીબેન ભીમાભાઈ અમર નામના બે વ્યક્તિઓ દ્વારા બિભત્સ ગાળો કાઢી, કુહાડા તેમજ લાકડી વડે હુમલો કરીને પણ માર મારી, ઈજાઓ કર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. …
