નયારા એનર્જી દ્વારા ખંભાળિયા અને જામનગરની સરકારી હોસ્પિટલને રૂ. 84 લાખના તબીબી ઉપકરણો અપાયા
– 30 મહત્વપૂર્ણ ઉપકરણો બંને જિલ્લામાં આરોગ્ય સંભાળ માળખાને વધારશે – જામ ખંભાળિયા, કુંજન રાડિયા આંતરરાષ્ટ્રીય સ્તરની એકીકૃત ડાઉનસ્ટ્રીમ એનર્જી અને પેટ્રોકેમિકલ્સ કંપની નયારા એનર્જીએ તેના ચાલુ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સી.એસ.આર.) પ્રયાસોના ભાગ રૂપે ખંભાળિયામાં સરકારી સિવિલ હોસ્પિટલ અને જામનગરમાં શ્રી ગુરુ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલને રૂ. 84 લાખના તબીબી ઉપકરણોની સહાય…
