Headlines

પોરબંદરમા સ્વજનના મૃત્યુ બાદ પોપટ પરિવારે દેહદાન કરી માનવતા મહેકાવી

સ્વજનના મૃત્યુ બાદ પોપટ પરિવારે દેહદાન કરી માનવતા મહેકાવી, ડબ્બા ટ્રેડિંગ કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો અને માછીમાર યોજનામાં પારદર્શિતાની માંગ ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર શહેરમાં તાજેતરમાં બનેલી ત્રણ અલગ-અલગ ઘટનાઓએ સામાજિક અને વહીવટી સ્તરે ભારે ચર્ચા જગાવી છે. એક તરફ પોપટ પરિવારે પોતાના સ્વજનના મૃત્યુ બાદ અંગદાન અને દેહદાન કરીને સમાજને નવી રાહ ચીંધી…

Read More

[[ માધવપુર પોલીસ શરમથી નતમસ્તક]]]

ગણેશઝારામાં રૂ 15000 સાથે જુગાર રમતા ચાર ઝડપાયા માધવપુર ગામ ગણેશજારા વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી. પોરબંદરવિવિધ લાલિયાવાડીઓ માટે જાણીતી માધવપુર પોલીસને ફરી એક વખત શરમાવું પડે તેવી સ્થિતિ પેદા થઈ છે. પોરબંદર એલસીબી પોલીસે પોરબંદરથી છેક માધવપુર પહોંચીને માધવપુર ગામના ગણેશઝારા વિસ્તારમાંથી જુગાર રમતા ચાર શખ્સોને રૂ. 15,000 સાથે ઝડપી લીધા…

Read More

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ રાણાવાવ-કુતિયાણાના ગ્રામ્ય વિસ્તારોમાં જનસંપર્ક સાધ્યો

માંડવીયાના હસ્તે અને કેબિનેટ મંત્રી મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ટેરી ખાતે આહીર સમાજ અને સીસી રોડનું લોકાર્પણ ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર જિલ્લાના સર્વાંગી વિકાસ અને સરકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના ઉમદા હેતુ સાથે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જિલ્લાના રાણાવાવ તથા કુતિયાણા વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત…

Read More

રાજપરા ઠાડચના BLO જે. ડી. ગોહિલને રાજ્ય કક્ષાનો બેસ્ટ બુથ લેવલ ઓફિસરનો એવોર્ડ એનાયત થશે

આગામી 25 તારીખે રાજ્યપાલના હસ્તે ગાંધીનગર ખાતે સન્માન હરેશ જોષી, રાજપરા-ઠાડચ 15મો રાષ્ટ્રીય મતદાતા મહોત્સવ-2025નો કાર્યક્રમ મહા મહિમ રાજયપાલશ્રીના અધ્યક્ષ પદે 25જાન્યુઆરીના રોજ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગાધીનગર મુકામે યોજાશે.બેસ્ટ ઈલેકટોરલ પ્રેકટીસીસ અવોર્ડ-2024 રાજપરા(ઠાડચ)બુથ લેવલ ઓફિસર જયેન્દ્રસિહ ડી.ગોહિલ ને મળશે.અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે બેસ્ટ ઈલેકટોરલ પ્રેકટીસીસ એવોર્ડ અન્વયે જુદીજુદી કેટેગરીઓમા આવતા દરેક જિલ્લા…

Read More

26 જૂનથી વેરાવળ-તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ ટ્રેનના કોચની સંરચનામાં પરિવર્તન

મુસાફરોની સુવિધા માટે રેલવે પ્રશાસને ભાવનગર ડિવિઝનના વેરાવળ સ્ટેશનથી ચાલતી વેરાવળ-તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ ટ્રેન (16333)ના કોચની સંરચનામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. શ્રી અતુલ કુમાર ત્રિપાઠી, સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર ભાવનગર ડિવિઝનના જણાવ્યા મુજબ વિગતવાર વર્ણન નીચે મુજબ છે:-ટ્રેન નંબર 16334 તિરુવનંતપુરમ સેન્ટ્રલ – વેરાવળ એક્સપ્રેસ ટ્રેનના કોચની સંરચનામાં પરિવર્તન તિરુવનંતપુરમ સેન્ટ્રલ સ્ટેશનથી 23.06.2025 (સોમવાર)…

Read More

કોરીડોર પ્રોજેકટ અંતર્ગત દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર તીર્થક્ષેત્રનો ત્રણ તબક્કે થશે વિકાસ: ભગવાન શ્રી કૃષ્ણની 108 ફૂટ ઊંચી મૂર્તિ સ્થાપિત કરાશે

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫            ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ એવા દ્વારકા યાત્રાધામનો વિકાસ કરવા આગામી સમયમાં કોરીડોર પ્રોજેકટની શરૂઆત થશે. જેમાં ત્રણ તબક્કે વિકાસ હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. જેમાં પ્રથમ તબક્કામાં જગત મંદિરથી રૂક્ષ્મણી મંદિર સુધીના પ્રસ્તાવિત માર્ગનો વિકાસ કરાશે. જેમાં રૂ. 138 કરોડના ખર્ચે સમુદ્રની અંદર ડૂબી…

Read More

જામખંભાળિયામાં 30મીએ યોજાનાર ખેડૂત સંમેલનમાં વિશાળ હાજરી આપવા કિસાન નેતા ભરતસિંહ તરેડીનો અનુરોધ

ભાવનગરસૌરાષ્ટ્રમાં દ્વારકાના જામ ખંભાળિયા ખાતે 30 જાન્યુઆરીના રોજ ખેડૂત સત્યાગ્રહ સંમેલન યોજાશે અને આ સંમેલનમાં ભાવનગર સહિત સૌરાષ્ટ્ર ભરના ખેડૂતોને બહોળી સંખ્યામાં હાજરી આપવા ભાવનગરના કિસાન નેતા એવમ્ ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ તરેડીએ આહવાન આપ્યું છે. કિસાન નેતા ભરતસિંહ પોપટભા વાળાએ જણાવ્યું કે તા.૩૦/૧/૨૦૨૫ ને‌ ગુરુવારે સવારે ૯/૩૦ કલાકે ભગવાન શ્રીકૃષ્ણના ધામ દ્વારકા…

Read More

FILMORIUM : NARAN BARAIYA : માત્ર અમીરો, ગરીબો કે રાજાઓનો જ નહીં, ફિલ્મકારોનો પણ બેલી – હરક્યુલિસ

ફિલ્મોરિયમ – નારન બારૈયા માત્ર અમીરો, ગરીબો કે રાજાઓનો નહીં, ફિલ્મકારોનો પણ બેલી – હરક્યુલિસ રોમન લોકો જેને જ્યુપીટર કહેતા હતા એ જ ગ્રીક લોકોના ગોડ ઝિયુસ છે. આ ગોડ ઝીયુસ અને મનુષ્ય લોકમાં જન્મેલી અલ્કિમી વચ્ચે કશુંક ન થવાનુ થઇ ગયા બાદ તેના પરિણામ રુપે પૃથ્વી પ્રગટ થયેલો પ્રચંડ શક્તિશાળી અને પરાક્રમી પુરુષ એટલે હરક્યુલિસ. ગોડ ઝિયુસ…

Read More

ખંભાળિયામાં રંગભીના ધુળેટી પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ: યુવાધન હિંડોળે ચડ્યું

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૬        રંગોના પર્વ એવા ધુળેટીની આજરોજ ખંભાળિયાવાસીઓએ ઉમંગ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. ધુળેટી નિમિત્તે આજે સવારથી શહેરમાં રજાનો માહોલ જોવા મળ્યો હતો. સવારના સમયે ખાસ કરીને યુવાનો-યુવતીઓ તેમજ બાળકો સહિત સૌ અબાલ વૃધ્ધોએ એકબીજાને વિવિધ પ્રકારના રંગો વડે રંગી અને ધુળેટી પર્વની શુભકામનાઓ પાઠવી હતી.        શહેરના…

Read More

એમ. ડી. ઇન્ડીયા હોક જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને વીમો ચુકવવા નોટિસ

નામ બદલાવતી વીમા કંપનિએ ફરી એક વખત કલેઇમ ચુકવવા નનૈયો ભણતા અને નેશનલાઇઝ બેન્ક જવાબદારી નહી નિભાવતા ગ્રાહકે લીધા કાનૂની પગલા પોરબંદરછેલ્લા ધણા સમયથી જુદી જુદી વીમા કંપનિઓ વિમા પોલીસી ઉતારતી વખતે ખુબ જ ખોટા અને ભ્રામક પ્રચાર પ્રસારથી આકર્ષણ જમાવી ગ્રાહકોને ભોળવી ફોસલાવીને પોલીસીનુ વેચાણ કરી દીધા બાદ સમયાંતરે મસમોટુ વીમા પ્રિમિયમ પણ ગેરવ્યાજબી…

Read More