ખંભાળિયામાં આવતી કાલે સોમવારે ગિરનાર ધ્યાનસભાનું આયોજન
– જાણીતા વક્તા વિનલ જોશી રાયપુરથી ઉપસ્થિત રહેશે – જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૬ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે મહત્વની સનાતન સાધના પદ્ધતિ અંતર્ગત ધ્યાન અંગેની ગિરનાર ધ્યાનસભાનું આયોજન ખંભાળિયામાં આગામી સોમવાર તારીખ 23 મી ના રોજ કરવામાં આવ્યું છે. અહીંના રેલ્વે સ્ટેશન રોડ પર મુન્દ્રા હોસ્પિટલની સામે આવેલા સ્ટાર…
