બાયો ઇનપુટ્સ પૂરશે રાસાયણિક ખાતરોની ખોટ
ખેતીલાયક જમીનને રસાયણમુક્ત રાખવા માટે ગોબર-ગૌમૂત્ર આધારિત સેન્દ્રિય ખાતરોનો વપરાશ વધારવો જરૂરી પ્રાકૃતિક ખેતી અપનાવનારા જો બાયો-ઇનપુટ્સનો યુઝ કરશે તો પાકના આરોગ્યમાં સુધારો થવા સાથે જમીનના બંધારણમાં પણ સકારાત્મકતા વધે છે દિવ્યેશ વ્યાસ, અમદાવાદ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ અને વિસ્તાર સતત વધતાં જાય છે. રાજ્યમાં પાંચ વર્ષમાં ૧૦૦ ટકા ખેતી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી જ થાય,…
